Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢમાં ઓનલી ગવર્મેન્ટ સપ્લાય લખેલ દવાનું વેંચાણ : તપાસનો ધમધમાટ

રાજકોટ ખાતે તાજેતરમાં ઈન્જેકશનનો મામલો બહાર આવ્યો અને ભારે ચર્ચાસ્પદ બનેલ છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં પણ કોરોના વોર્ડમાં વપરાતા કેમીકલનો જથ્થો ખાનગી સ્ટોરમાંથી એક સંસ્થાએ ઝડપી પાડતા ચકચાર જાગી ઉઠી…

Breaking News
0

જૂનાગઢનાં જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેકસબુક એકાઉન્ટ હેક થતા આવેદનપત્ર અપાયું

જૂનાગઢનાં વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ અને જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાને અને ઓનલાઈન પેમેન્ટ કરવાની માંગણીનાં બનાવ અંગે ગઈકાલે વિશ્વ…

Breaking News
0

જૂનાગઢનાં જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેકસબુક એકાઉન્ટ હેક થતા આવેદનપત્ર અપાયું

જૂનાગઢનાં વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ અને જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાને અને ઓનલાઈન પેમેન્ટ કરવાની માંગણીનાં બનાવ અંગે ગઈકાલે વિશ્વ…

Breaking News
0

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભારત દેશને સ્વાસ્થ્યનો સંદેશો આપવા ૩ર સાયકલિસ્ટ નીકળ્યા

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભારત દેશને સ્વાસ્થ્યનો સંદેશો આપવા ૩ર સાયકલિસ્ટ નીકળ્યા છે. જે પહેલા દિવસે નવાગામ થઈ માતર, આણંદ, બોરસદ અને ત્યાંથી કંકાપુરા પહોંચી ૧૪ર કિલોમીટર જેવું એકસપેડેશન પહેલા…

Breaking News
0

સિંહનો મારગ શેત્રુંજી

સૌરાષ્ટ્રની મુખ્ય નદીમાં શેત્રુંજી નદી રહેલ છે. સૌરાષ્ટ્રના ગીર પ્રદેશમાંથી નીકળી ગોહિલવાડના દરિયા કિનારે પહોંચે છે. ગીર એટલે તો કેસરી સિંહનો પ્રદેશ. આ સિંહ પરિવાર મધ્ય ગીરના પ્રદેશમાંથી શેત્રુંજી…

Breaking News
0

ઓખા નગરપાલિકાનાં કર્મચારી સેવાનિવૃત થયા

ઓખા નગરપાલિકામાં છેલ્લા ચાર દાયકાથી વધુ સમય સુધી ફરજ બજાવતાં અને હાલમાં એકમાત્ર કાયમી કર્મચારી એવા સીનીયર કલાર્ક રમેશ એમ. સામાણી વયમર્યાદાનાં કારણે ગઈકાલે સેવાનિવૃત થયા હતાં. વર્ષ ૧૯૭૮ની સાલમાં…

Breaking News
0

સરકારની ૨૫ ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન : ગુજરાત વાલી એકતા મંડળ

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ‘ફી’ માફી મામલે ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સામે વાલી મંડળ તેમજ ખાનગી શાળાના સંચાલકો બંનેમાં અસંતુષ્ટ જાેવા મળી રહ્યા છે. સરકારના આ…

Breaking News
0

નવરાત્રીમાં પાર્ટી-પ્લોટમાં ગરબાના ધંધાકીય મોટા આયોજનોને સરકારની મંજૂરી નહીં !

રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં…

Breaking News
0

નવરાત્રીમાં પાર્ટી-પ્લોટમાં ગરબાના ધંધાકીય મોટા આયોજનોને સરકારની મંજૂરી નહીં !

રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં…

Breaking News
0

દરરોજ સરેરાશ ૮૭ દુઃષ્કર્મ થાય છે, ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં ૭ ટકાનો વધારો : NCRB ડેટા

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા.…

1 83 84 85 86 87