Monthly Archives: November, 2020

Breaking News
0

કોરોનાનું જાેર ઘટતાં સારવારમાં લેવાતી દવાઓનો વપરાશ પણ ઘટયો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના કેસો ઘટતા હોવાને લીધે તેની સારવારમાં વપરાતા ઓક્સિજનની માંગ અને વપરાશમાં ૧૦૦ મેટ્રીક ટનનો ઘટાડો જાેવા મળ્યો છે.…

Breaking News
0

સીદી બાદશાહ સમાજની દીકરી અફસાના મકવા કોચિંગ વિના જ બન્યાં ક્લાસ-૧ અધિકારી

ગુજરાતી સાહિત્યના નામાંકિત લેખક ભૂપત વડોદરિયાનું પુસ્તક “દીકરી વહાલનો દરિયો” ખુબ જ પ્રચલિત બન્યું છે. ત્યારે વાસ્તવિક જીવનમાં પણ દીકરી વહાલનો દરિયો હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે, તે વચ્ચે…

Breaking News
0

કીંદરવા ગામની યુવતીને ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

પ્રભાસપાટણ તાબાના કીંદરવા ગામે રહેતી યુવતીને તેના પિતા તથા ભાઇને મારી નાંખવાની ધમકી આપી ગામનો જ એક શખ્સ અપહરણ કરી રાજકોટ, ઉદયપુર સહીતના સ્થળોએ લઇ જઇ દુષ્કર્મ કરી ખોટી સહી…

Breaking News
0

જૂનાગઢમાં બોલબાલા ટ્રસ્ટની આવતીકાલે મીટીંગ યોજાશે

બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો, કાર્યકરો અને દાતાઓની આગામી પ્રવૃત્તિઓ અંગે મીટીંગનું તા.૫-૧૧-૨૦૨૦, ગુરૂવારે સાંજે ૫ થી ૬ બોલબાલા જૂનાગઢ કાર્યાલય, સરદાર બાગ,મીરાનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ તકે મેમ્બરો માટે…

Breaking News
0

ગુજરાત રાજય નિવૃત કર્મચારી મંડળનાં સલાહકાર સમિતિમાં મનુભાઈ ધાંધલની નિમણુંકને આવકારાઈ

જૂનાગઢ તાલુકા વિવિધ કર્મચારી મંડળનાં પ્રમુખ મનુભાઈ ધાંધલને ગુજરાત રાજય નિવૃત કમર્ચારી મંડળમાં સલાહકાર સમિતિમાં ઠરાવથી નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને જૂનાગઢ મહાનગરપાલિકાનાં નિવૃત કર્મચારીઓ ચીમનભાઈ ડી. યાદવ, ખુશાલભાઈ…

Breaking News
0

વેરાવળ-સોમનાથ નગરપાલીકા વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે

રાજય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત વેરાવળ સોમનાથ સંયુક્ત નગરપાલીકા વિસ્તારમાં રહેતા શહેરીજનો કોઈ પ્રક્રીયા કે નિયત ફી ભર્યા વગર નળ જોડાણ લઈ શકશે. જે શહેરીજનો કાયદેસરનું નળ કનેકશન…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજ ન ચુકવનાર ઉપર ચાર શખ્સોનો હુમલો, પોલીસ ફરીયાદ

જૂનાગઢનાં દોલતપરા દિપક પેટ્રોલ પંપની સામે કે.વી. મહેતા નગરમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડે જૂનાગઢનાં સંજયભાઈ રબારી પાસેથી એકાદ વર્ષ પહેલા રૂા. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય અને જેનુ…

Breaking News
0

વંથલી તાલુકાનાં લુશાળા ગામની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ

વંથલી તાલુકાનાં લુશાળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનવા પામેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે નરશી હરસીંગભાઈ નાયકા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ, ૧૯ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

P.P.P. નાં ધોરણે બનેલા ગિરનાર રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો નહીં થાય : મુખ્યમંત્રીની સ્પષ્ટતા

ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…

1 31 32 33 34 35 40