Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ, ટીકીટ રૂા. ૧૩ નિયત કરાઈ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં તહેવારના દિવસોમાં પ્રવાસીઓનું આગમન મોટેપાયે થવાનું છે તેમજ ગીરનાર રોપવે પણ કાર્યરત થયેલ છે ત્યારે પ્રવાસીની સંખ્યામાં વધારો થશે તેને ધ્યાને લઈ પ્રવાસી જનતાને…

Breaking News
0

શનિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શરદ મહોત્સવ ઉજવાશે

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.૩૧ ઓકટોબરને શનિવારનાં રોજ રાત્રે ૮-૩૦ કલાકે શરદ પૂર્ણિમાં નિમીતે શરદ મહોત્સવ ઉજવનાર છે. મંદિરના કોઠારી શાસ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ)વાળા અને કોસ્વા…

Breaking News
0

જય સીતારામ ક્રેડીટ સોસાયટી દ્વારા શાપુરમાં સુલેખન સ્પર્ધા યોજાઈ

જૂનાગઢનાં શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં સુલેખાન સ્પર્ધા યોજાય હતી. આ તકે ફર્સ્ટ પ્રાઇઝ શિવાંગી હરેશભાઇ રાઠોડ(ખડિયા), સેકન્ડ પ્રાઇઝ જોટંગિયા રૂદ્ર જીજ્ઞેશભાઈ (શાપુર) અને થર્ડ…

Breaking News
0

કલ્યાણપુરના મેવાસા ગામનો શખ્સ ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાયદો અને વ્યવસ્થા અંગેની કાર્યવાહી વધુ સુદ્રઢ રીતે કરવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા…

Breaking News
0

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતનું બારમું સ્થાન, આયોજનનો અભાવ

ગુજરાતમાં હેરિટેજ સિટી અમદાવાદ સહિત અનેક ઐતિહાસિક શહેરો અને પ્રવાસીઓને આકર્ષી શકે તેવા અસંખ્ય સ્થળો અને રાજ્ય સરકાર દ્વારા રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત જેવા દેશ-વિદેશના મહેમાનોને આકર્ષવા અનેક…

Breaking News
0

પક્ષપલટું નેતાઓ પાસેથી ચુંટણી ખર્ચની રકમ વસુલવામાં આવે : હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

રાજય અને દેશના રાજકારણમાં અનેકવાર નેતાઓ પક્ષપલટો કરે છે ત્યારે તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવે છે. જયારે આવુ કરનારા પક્ષપલટું નેતાઓ અંગત કારણે કોઈ એક રાજકીય પક્ષમાંથી…

Breaking News
0

આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળનું સુચન

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા…

Breaking News
0

આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળનું સુચન

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા…

Breaking News
0

અનલોક-૫ની ગાઈડલાઈન ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ, લોકડાઉન યથાવત

ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ અનલોક-૫ની ગાઈડલાઈને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગયા મહિને અનલોક- ૫ની ગાઇડલાઇન જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કન્ટેનમેન્ટ…

Breaking News
0

અનલોક-૫ની ગાઈડલાઈન ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ, લોકડાઉન યથાવત

ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ અનલોક-૫ની ગાઈડલાઈને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગયા મહિને અનલોક- ૫ની ગાઇડલાઇન જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કન્ટેનમેન્ટ…

1 102 103 104 105 106 513