Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૨૯ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૭, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

આજે વિશ્વ પોસ્ટ દિવસ : સંદેશાની આપ-લે માટેનું મહત્વનું ક્ષેત્ર પોસ્ટ વિભાગની ગઈકાલ અને આજ

આજે વિશ્વ પોસ્ટ દિવસની સર્વત્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જાેકે કોરોના કાળમાં પોસ્ટ વિભાગની ગઈકાલ આજ અને આવતીકાલ અંગેની રૂપરેખા અને ભાવી આયોજનની તુલનાત્મક સમીક્ષાઓ થઈ રહી છે.…

Breaking News
0

આજે વિશ્વ પોસ્ટ દિવસ : સંદેશાની આપ-લે માટેનું મહત્વનું ક્ષેત્ર પોસ્ટ વિભાગની ગઈકાલ અને આજ

આજે વિશ્વ પોસ્ટ દિવસની સર્વત્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જાેકે કોરોના કાળમાં પોસ્ટ વિભાગની ગઈકાલ આજ અને આવતીકાલ અંગેની રૂપરેખા અને ભાવી આયોજનની તુલનાત્મક સમીક્ષાઓ થઈ રહી છે.…

Breaking News
0

કોરોના કાળમાં ઘરે રહીને ગરબા બનાવતી મહિલાઓમાં આત્મનિર્ભરતાનો જુસ્સો

નવરાત્રીને હવે જુજ સમય જ બાકી છે. દર વર્ષે નવરાત્રીની તૈયારી અગાઉથી જ ચાલતી હોય છે ત્યારે માંના નવલા ગરબા બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ…

Breaking News
0

કોરોના કાળમાં ઘરે રહીને ગરબા બનાવતી મહિલાઓમાં આત્મનિર્ભરતાનો જુસ્સો

નવરાત્રીને હવે જુજ સમય જ બાકી છે. દર વર્ષે નવરાત્રીની તૈયારી અગાઉથી જ ચાલતી હોય છે ત્યારે માંના નવલા ગરબા બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ…

Breaking News
0

સોમનાથ પંથકમાં નવરાત્રીમાં વાજીંત્ર વેંચાણ-રીપેરીંગને કોરોનાનું ગ્રહણ

રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે.…

Breaking News
0

સોમનાથ પંથકમાં નવરાત્રીમાં વાજીંત્ર વેંચાણ-રીપેરીંગને કોરોનાનું ગ્રહણ

રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે.…

Breaking News
0

શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે પાવનધામ સોનાની દ્વારકા સંકુલનો શુભારંભ

શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણી માતાજીની અસીમ કૃપાથી પાવનધામ સોનાની દ્વારકાનો આજે શુભારંભ થશે. આ અંગે પાવનધામનાં નિર્માણકર્તા અરૂણભાઈ દવેએ પાવનધામ સોનાની દ્વારકા વિષે…

Breaking News
0

પોલીસના સંકલનથી કોરોના દર્દીના ખોવાયેલ દાગીના પરત કરાયા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ખંભાળિયા : જુની પેઢીનાં સતાવારા અગ્રણી વિજય સિનેમા વાળા દામજીભાઈ નકુમનું અવસાન

ખંભાળિયાનાં જુની પેઢીનાં સતવારા આગેવાન તથા પૂર્વ જી.પં. સદસ્ય તથા ખંભાળિયા શહેર જ નહી દ્વારકા જીલ્લામાં સોૈપ્રથમ એ.સી. સિનેમા તથા અદ્યતન કોલ્ડ સ્ટોરેજ શરૂ કરનાર હર્ષદપુર દામજીભાઈ હીરાભાઈ નકુમનું આજે…

1 154 155 156 157 158 513