Yearly Archives: 2020

Breaking News
0

વકીલોને પડયા ઉપર પાટુ મારવાની સરકારી નીતિનો વિરોધ કરી નર્મદા બાર એસો.દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ તા.૬-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાત સરકારે વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની ફી…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ બાબતે પાલિકા વાહકોને એસ.ડી.એમ. દ્વારા નોટીસ ફટકારાઈ

ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે નિષ્ફળ ગયેલી ખંભાળિયા નગરપાલિકાને અહીંના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારી દ્વારા સખત શબ્દોમાં ઝાટકણી…

Breaking News
0

કેશોદમાં વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી દુકાન લઈ લેવાનો ભય લાગતા વેપારીએ ફિનાઈલ પીધુ : સાત સામે ફરિયાદ

કેશોદના માંગરોળ રોડ એ-ટુ ઝેડ ફર્નીચર પાસે રાજધાની પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ મહેશભાઈ ઠુંમરે પકકા કારા આહિર, માલદેભાઈ મેર, પિયુષભાઈ આહીર, લખનભાઈ ગળચર, રામભાઈ ગળચર, તનવીર સોઢા, જગાભાઈ જેસુરભાઈ વગેરે…

Breaking News
0

ઉનાનાં મેણ ગામેથી ર૧ લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ

ઉનાનાં મેણ ગામે થતી ખનીજ ચોરીની અનેક ફરિયાદો થતી હોય આ અંગેનાં સમાચાર પ્રસિદ્ધ થતા ગીર-સોમનાથ ખાણ ખનીજ વિભાગનાં હરકતમાં આવતા ઉના પોલીસ સ્ટેશનમાં ખાનગી માલિકના સર્વે નંબર ૧૮/૧માં મહેશ…

Breaking News
0

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મૃત્યું

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા, ૨૪ને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૮, ભેંસાણ-૩ માળીયા-૧,…

Breaking News
0

રોપવેની કામગીરી પૂર્ણતાના આરે : રૂટ ઉપર ર૪ ટ્રોલીનું ટેસ્ટીંગ

ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગત જનની માં જગદંબાની પુજા અર્ચના અને આરાધના માટેનાં પર્વ એવા નવલી નવરાત્રી નજીકનાં સમયમાં આવી રહી છે. શકિતની આરાધનાના આ પર્વે ગિરનાર અંબાજી મંદિરનાં મહંત…

Breaking News
0

ર.૩ કિ.મી. લંબાઈ ધરાવતા ગિરનાર રોપવેથી સૌરાષ્ટ્રમાં પર્યટનને જબરૂ પ્રોત્સાહન મળશે

આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત ઉપરનાં મંદિરોની મુલાકાત લેવાનું તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે. ૨.૩…

1 156 157 158 159 160 513