Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં વધુ ૧૫ પોઝીટીવ કેસો આવ્યા

ગીર-સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૭ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૮૪ ઉપર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં વધુ ૧૫ પોઝીટીવ કેસો આવ્યા

ગીર-સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૭ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૮૪ ઉપર…

Breaking News
0

વેરાવળ-સોમનાથને જોડતા બિસ્માર મુખ્ય રાજમાર્ગનું રીપેરીંગ કામ કયારે ?

યાત્રાધામ જોડીયા નગરી સોમનાથ-વેરાવળને જોડતા લાંબા સમયથી અતિ બિસ્માર બની ગયેલ મુખ્ય રાજય ધોરીમાર્ગની રૂા.૫.૫૦ કરોડના ખર્ચે મરામતની કામગીરી બે માસથી કાગળ ઉપર ચાલતી હોવાથી લોકો મુશ્કેલી સહન કરી રહયા…

Breaking News
0

સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં મગફળી સહિતની જણસીઓની ભરપુર આવક

સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં મગફળી જેવા રવિ પાકો અને જણસીઓની ભરપુર આવક શરૂ થઇ છે જેમાં મગફળીના સૌથી ઉંચા રૂા.૧,૦૩૫ ના ભાવે વેંચાણ થયેલ હોવાનું સુત્રાપાડા યાર્ડના પદાધિકારીએ જણાવેલ છે. ગીર…

Breaking News
0

ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ અને એસબીઆઈની વચ્ચે MOUs હસ્તાક્ષર

ડી.કે. મિશ્રા, સીજીએમ, નાબાર્ડ અને શ્રી દુધબંધુ રથ, સીજીએમ, એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા એસબીઆઈ, લોકલ હેડઓફિસમાં ૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નાબાર્ડ અને એસબીઆઇ વચ્ચેના એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.…

Breaking News
0

જગતાતની ‘તિરાડ’ કથા…

તિરાડો ફકત જમીનમાંજ નથી પડતી, કોક દિવસ ખેડૂતના પગના તળિયા પણ જાેઈ લેજાે… ખ્યાલ આવે કેવી રીતે અનાજ પકવે છે… !

Breaking News
0

જગતાતની ‘તિરાડ’ કથા…

તિરાડો ફકત જમીનમાંજ નથી પડતી, કોક દિવસ ખેડૂતના પગના તળિયા પણ જાેઈ લેજાે… ખ્યાલ આવે કેવી રીતે અનાજ પકવે છે… !

Breaking News
0

મુંબઈની જેમ ગુજરાતમાં નશીલા પદાર્થોનું સેવન વધ્યું

ડ્રગ્સ સેવનને રવાડે ચઢી રહેલ યુવા પેઢી મોટો પડકાર ઊભો કરી રહી છે. મુંબઈની જેમ હવે રાજ્યમાં સુરત સહિત મોટા શહેરોમાં પણ નશીલા પદાર્થોનું વલગણ વધી રહ્યું હોઈ સરકારી તંત્ર…

Breaking News
0

મુંબઈની જેમ ગુજરાતમાં નશીલા પદાર્થોનું સેવન વધ્યું

ડ્રગ્સ સેવનને રવાડે ચઢી રહેલ યુવા પેઢી મોટો પડકાર ઊભો કરી રહી છે. મુંબઈની જેમ હવે રાજ્યમાં સુરત સહિત મોટા શહેરોમાં પણ નશીલા પદાર્થોનું વલગણ વધી રહ્યું હોઈ સરકારી તંત્ર…

Breaking News
0

વેરાવળ : યુપીના હાથરસની ઘટનાના વિરોધમાં જીલ્લા- કોંગ્રેસના આગેવાનોએ મૌન સત્યાગ્રહ કર્યો

યુપીના હાથરસમાં એક યુવતિ સાથે ઘટેલ બળાત્કારની ઘટના અંગે તંત્રના વલણ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી – પ્રિયંકા ગાંધી સાથે થયેલ લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં વેરાવળમાં ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતના…

1 163 164 165 166 167 513