Yearly Archives: 2020

Breaking News
0

શીલોંગ, મેઘાલયનાં અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ અંગેભાવનગર યુનિ.નાં વિનયન વિદ્યાશાખાનાં ડીન અને અંગ્રેજી ભવનનાં અધ્યક્ષ ડો. દિલીપ બારડ દ્વારા પ્રશિક્ષણ અપાયું

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ભારતભરનાં રાજ્યોનાં શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધા જ શિક્ષકોમાં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ને રસપ્રદ કેમ બનાવવું ? કઈ રીતે…

Breaking News
0

જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી

જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા…

Breaking News
0

જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી

જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા…

Breaking News
0

શિષ્યવૃત્તિ ન મળી હોવા છતાં ઓનલાઈન ફોર્મમાં રિન્યુઅલ ઓપ્શનથી મૂંઝવણ વધી

ગુજરાતનાં વિધાર્થીઓ હાલમાં સરકારની પ્રિમેટ્રીક અને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહયાં છે. ઘણાં વિધાર્થીઓની ગત વર્ષે શિષ્યવૃત્તિ પાસ નથી થઈ તેવા વિધાર્થીઓ રીન્યુઅલ ફોર્મનું ઓપ્શન આવે…

Breaking News
0

પ્રિયંકા ગાંધી સાથે દુર્વ્યવહાર અંગે યુપી પોલીસે માફી માંગી

હાથરમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પોલીસ લાઠીચાર્જ દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે એક પોલીસ કર્મીએ તેમના કપડાં પકડીને ખેંચ્યા હતા. આ ઘટના…

Breaking News
0

હાથરસની ગેંગરેપ પીડિતાને ન્યાય માટે અમેરિકાના ટાઈમ્સ સ્કવેર ખાતે દેખાવો

હાથરસની ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવા અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે દેખાવો યોજાયા હતા. ટાઈમ્સ સ્ક્વેર ઉપરાંત ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સિલવેન્યિા અને મિશિગન ખાતે પણ આવા પ્રદર્શનો યોજાયા હતા. એટ્રોસિટિ વિરૂધ્ધ આંબેડકર…

Breaking News
0

ગુજરાત બાર કાઉન્સીલનાં વકીલો વેલ્ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસીન

ગુજરાતના ૪૩ હજાર વકીલ સભ્યો પૈકી ૧૯ હજાર વકીલોએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ચૂકવી હોવાનું જાણવા મળેલ છે. ગુજરત બાર કાઉન્સીલના વકીલો વેલ્ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસન જણાય છે. વધુ…

Breaking News
0

કોરોનાનાં કપરા કાળમાં રિક્ષાચાલકોને નાણાંકીય મદદનાં મુદ્દે ચાર સપ્તાહમાં સરકાર ર્નિણય લે : હાઇકોર્ટ

કોરોનાની મહામારી વચ્ચે રિક્ષાચાલકોએ આર્થિક સહાયની માંગ સાથે કરેલી રિટમાં ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે હાઇકોર્ટના આદેશના ચાર સપ્તાહમાં સરકાર ર્નિણય લે. તેઓ રિક્ષાચાલકોના બંને…

Breaking News
0

૫૦ વર્ષની મહિલા સાથેનાં પ્રેમાંધ પુત્રએ બેફામ માર મારી માતાની હત્યા કરી નાંખી

અમદાવાદના અસારવામાં એક પુત્રએ માતાને માર માર્યો અને માર પણ કેટલી હદે માર માર્યો માનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું, પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. વિગત મુજબ પુત્રને…

Breaking News
0

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનાં સ્વાસ્થ્ય માટે સોમનાથ મંદિરે પૂજનવિધી યોજાઈ

સોમનાથનાં કોંગ્રેસી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને કોરોના પોઝોટીવ આવતા વેરાવળ શહેર કોંગ્રેસ અને કાર્યકરોએ પ્રભાસ-પાટણનાં જૂના સોમનાથ મંદિરે ઓનલાઈન પૂજાવિધી પ્રભાસનાં બ્રાહ્મણ પંડિત હર્ષલ ઋષીનાં હસ્તે પવિત્ર મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુંજય જપ…

1 164 165 166 167 168 513