Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ : શનિવાર સુધીમાં ટેસ્ટીંગ થયા બાદ ગિરનાર રોપવે કાર્યરત કરાશે

પ્રવાસીઓને સુવિધા માટે જૂનાગઢની મહત્વાકાંક્ષી ગિરનાર રોપવે યોજના પૂર્ણતાને આરે છે. રોપવેના ટેસ્ટીંગ માટેની નિષ્ણાંતોની બીજી ટીમ આવ્યા બાદ રોપવે શરૂ કરવા અંગેનો નિર્ણય કરાશે. આ અંગે ઉષા બ્રેકોના અધિકારીએ…

Breaking News
0

સોમનાથના ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સહેજ પણ ઓછું થયું નથી. લોકો વાયરસને ગંભીરતાથી ન લેવાની ભૂલ કરીને પોતાની સાથે બીજાને પણ જોખમમાં મૂકતા હોય છે. દરમ્યાન આ તમામ સ્થિતિમાં વધુ…

Breaking News
0

ભવનાથ ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ગિરનાર ડોળી એસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ખાતે જનજાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી શ્રી જાડેજા, ડો.ચીખલીયા અને ભવનાથનાં પીએસઆઇ શ્રી…

Breaking News
0

ભવનાથ ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ગિરનાર ડોળી એસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ખાતે જનજાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી શ્રી જાડેજા, ડો.ચીખલીયા અને ભવનાથનાં પીએસઆઇ શ્રી…

Breaking News
0

બિલખામાંં યુવા ભાજપની થયેલ રચના

બિલખામાં તાજેતરમાં યુવા ભાજપની રચના કરવામાં આવેલ છે. ગત તા.ર-૧૦-ર૦ર૦ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિના પ્રસંગે એકસોથી વધુ યુવાનો ભાજપમાં જાેડાયા હતાં. જાેડાયેલા યુવાનોને…

Breaking News
0

ખંભાળિયાના કર્મનિષ્ઠ રઘુવંશી સ્વ. મહેન્દ્રભાઈ રાડિયાને મીડિયા કર્મીઓ દ્વારા શ્રધ્ધાસુમન

ખંભાળિયામાં છેલ્લી અડધી સદી કરતા વધુ સમયથી વર્તમાનપત્રના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મનિષ્ઠ રઘુવંશી એવા મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ રાડીયાનું ગત તારીખ ૨૭ના રોજ ૭૦ વર્ષની જૈફ વયે નિધન થતા ખંભાળિયાના અખબારી આલમમાં…

Breaking News
0

માંગરોળને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ ફાળો આપનાર એન.બી.શેખનું ૭૮ વર્ષની વયે નિધન

જૂનાગઢ જીલ્લાના માંગરોળના નિવૃત્ત શિક્ષક હાજી નુરૂદ્દીન બસીરૂદ્દીન શેખનું ૭૮ વર્ષની વય ટૂંકી માંદગી બાદ નિધન થતાં માંગરોળનો શિક્ષિત સમાજ શોકમય બન્યો છે. શેખ સાહેબના નામે ખ્યાતિ પામેલા એન.બી.શેખનો જન્મ…

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનથી વાહન ચોરીના આરોપી પાસે વધુ ગુન્હાની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી. મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ…

Breaking News
0

કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારાને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ

કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજારનાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની…

Breaking News
0

કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારાને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ

કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજારનાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની…

1 166 167 168 169 170 513