Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા હતા અને ૩૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૬૬ કન્ટેનમેન્ટ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા હતા અને ૩૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૬૬ કન્ટેનમેન્ટ…

Breaking News
0

જાંબુર ગામનાં સીદી બાદશાહ જાતીનાં લોકો સરકારી યોજનાનાં લાભોથી વંચિત !

ગીર-સોમનાથ જીલ્લાનું જાંબુર ગામ ખાસ કરીને અહીં વસવાટ કરતાં સીદી બાદશાહ જાતિનાં લોકોનાં ધમાલ નૃત્યુથી ભારે પ્રખ્યાત થઈ ચુકયું છે. ખાસ મહેમાનું આગમન અને કોઈ પ્રસંગોચીત યોજાતા કાર્યક્રમમાં ધમાલ નૃત્યુના…

Breaking News
0

આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં યોગ્ય વ્યકિતઓના હાથમાં સુકાન સોંપવાના નિર્ધાર સાથે ચેરમેન ભીખાભાઈ ગજેરાએ નિવૃતિની જાહેરાત કરી

ખેડુતોનાં સાચા અર્થમાં હિતેચ્છુ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડને પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી અને વિરાટ વટવૃક્ષ બનાવનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ આજે શુભેચ્છકો અને મિત્રો સમક્ષ પોતાની લાગણી જાહેર…

Breaking News
0

આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં યોગ્ય વ્યકિતઓના હાથમાં સુકાન સોંપવાના નિર્ધાર સાથે ચેરમેન ભીખાભાઈ ગજેરાએ નિવૃતિની જાહેરાત કરી

ખેડુતોનાં સાચા અર્થમાં હિતેચ્છુ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડને પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી અને વિરાટ વટવૃક્ષ બનાવનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ આજે શુભેચ્છકો અને મિત્રો સમક્ષ પોતાની લાગણી જાહેર…

Breaking News
0

જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, વિસાવદર પંથકમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેંચનારાઓ સામે કડક કાર્યવાહી

જૂનાગઢ જીલ્લામાં અનઅધિકૃત રીતે બાયોડિઝલનું ધોમ વેંચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદને પગલે ગઈકાલે જીલ્લા વહીવટી તંત્ર મામલતદાર, પોલીસ વગેરેની સંયુકત ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવેલ છે. અને ગેરકાયદેસર બાયોડિઝલનું…

Breaking News
0

દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ બાયોડિઝલ પંપ ઉપર ગેરકાયદેસર વેંચાણ સબબ કાર્યવાહી : ૬૭૭૦૦નો મુદામાલ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરનારાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન…

Breaking News
0

સુખપુર ગામે આવેલ શકિત ટ્રેડર્સ બાયોડિઝલ પંપ ખાતે દરોડો રૂા.૯૭૪રપ૦નો મુદામાલ જપ્ત

જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરતાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના…

Breaking News
0

જૂનાગઢમાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં શ્રી સરસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ જૂનાગઢ દ્વારા નવનિર્મિત ટ્રસ્ટના હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી…

Breaking News
0

જૂનાગઢમાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં શ્રી સરસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ જૂનાગઢ દ્વારા નવનિર્મિત ટ્રસ્ટના હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી…

1 169 170 171 172 173 513