Yearly Archives: 2020

Breaking News
0

ઉના-ગીરગઢડા કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્ને સુત્રોચ્ચાર, દેખાવ કરાયા

ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કરી મહાત્મા ગાંધી અમર રહો, લાલબહાદુર શાસ્ત્રી અમર રહોના નારા લગાવેલ હતા. ત્યારબાદ લોકોના…

Breaking News
0

ઉનાનાં ગીરગઢડા રોડ ઉપર ગેરકાયદે બંધાયેલ બાંધકામ અંગે રજૂઆત કરાઈ

ઉના નગરપાલિકાના અધિકારીઓની ધૃષ્ટરાષ્ટ્ર નિતિરીનના કારણે ઉનાના ૮૦ ફૂટ રીંગરોડ ઉપર રેવન્યુ સર્વે નં.૭૪ સપ્લોટ ૪/૫ ઉપર સૂચિત સાંઈ કોમ્પલેક્ષ સરકાર અને નગરપાલિકાના નિતિનિયમો નેવે મૂકી કોમ્પલેક્ષ બંધાયેલ છે. નગરપાલિકા…

Breaking News
0

મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધી કોલેજ ઓફ ના સ્ટાફ તથા ટ્રસ્ટી ગણ દ્વારા ગાંધીજીને સુતરની આંટી પહેરાવી અને દિપ પ્રાગટ્ય કરી સોશ્યલ ડીસ્ટ્રન્સ જાળવી અને ઓછી સંખ્યામાં…

Breaking News
0

ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સન્માન સમારોહમાં ભાગ લેવા અપાયું નિમંત્રણ

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભમાં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવીને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્રને ગૌરવ અપાયેલ છે. ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા…

Breaking News
0

માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે મકાનમાંથી રૂા. પ૪ હજારના દાગીના, રોકડની ચોરીની ફરિયાદ

માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે રહેતા ભરતભાઈ સોલંકીએ તેના ઘરમાં સોના, ચાંદીના દાગીના, રોકડ સહિત રૂા. પ૪ હજારની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, તા.…

Breaking News
0

ગીરગઢડાના સનવાવ ગામે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે ફરીયાદ

ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે સરકારી જમીન સર્વે નં.૧ર૬માં કોડીનાર તાલુકાના આલીદર ગામના યોગેશગીરી મોહનગીરી ગોસ્વામીએ કોઈપણ મંજુરી કે પરમીટ લીધા વગર જમીનમાં ખોદકામ કરી પ૬ મેટ્રીકટન લાઈમ સ્ટોન રૂા.૭૮,રર૪ની ખનીજ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય તેમ રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે. દરમ્યાન કોરોના હોવાના વહેમને લઈ માળીયા હાટીનાના જલંધર ગામે આપઘાત કરી લેવાનો એક બનાવ…

Breaking News
0

નેતા પદાધિકારીઓને ગાંધી જયંતીના દિવસે જૂનાગઢની જનતા એક જ સવાલ રસ્તા કયારે બનશે

રાષ્ટ્‌્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની આજે સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે પણ રાજકીય પક્ષો દ્વારા ભાવાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ત્યારે આજે એક બાબત ખાસ યાદ…

Breaking News
0

વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન

ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ…

Breaking News
0

વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન

ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ…

1 171 172 173 174 175 513