Yearly Archives: 2020

Breaking News
0

સૌથી મોટી ઉંમર ૮૪ વર્ષનાં દાદીએ કોરાનાને આપી મ્હાત

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને…

Breaking News
0

સૌથી મોટી ઉંમર ૮૪ વર્ષનાં દાદીએ કોરાનાને આપી મ્હાત

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને…

Breaking News
0

દ્વારકા : વરવાળા ગામે ગૌશાળામાં વૃક્ષ ઉપર લટકતી લાશ મળી, ચકચાર

દ્વારકા નજીક વરવાળા હાઈવે ઉપર ગૌશાળાની અંદર આવેલ વૃક્ષ ઉપર આજે સવારે યુવકની લટકતી લાશ જાેવા મળતાં વરવાળા ગામમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ અંગે દ્વારકા પોલીસને જાણ…

Breaking News
0

કેશોદ ભારત મુકિત મોર્ચા અને બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

કચ્છ જિલ્લાના રાપરમાં બામસેફ આફટસુટ વિંગ લેયર પ્રોફેશનલ એસોસીએશન કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે ભરત રાવલ નામના બ્રાહ્મણ અને અન્ય સાથીદારો સહીત નવ લોકોએ મળીને હુમલો કરી દેવજીભાઈની હત્યા કરવામાં…

Breaking News
0

ઉનામાં ડેન્ટિસ્ટ ડોક્ટર જગદિશ સોલંકી કોરોના કાળમાં લોકો માટે બન્યા આશીર્વાદ રૂપ

ઉના શહેરની વાત કરી ત્યારે કોરોના વાયરસને લઈને અનેકો સામાજિક સંગઠનો પોતાની સેવા આપતા હોય છે. ડોક્ટરની સેવા એક અમૂલ્ય સેવા ગણાય છે ત્યારે કોરોનાના કાળમાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ…

Breaking News
0

ફરાર કેદીને તત્કાલ ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા

જૂનાગઢ જિલ્લાના ભવનાથ ખાતે સનાતન હિન્દૂ ધર્મશાળા ખાતે કોરોના પોઝીટીવ દર્દીને રાખવામાં આવે છે. તાજેતરમાં વંથલી ખાતેના સગીર બાળાના અપહરણના ગુન્હાના આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસી (ઉ.વ. ૨૩, રહે. સીમડીયા…

Breaking News
0

ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી આરોપીએ ગુનાની કબુલાત કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ ઈ-ગુજકોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના…

Breaking News
0

જામખંભાળીયા એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ, આવકનાં દાખલામાં વ્યાપક ભૂલો હોવાનો આક્ષેપ

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…

Breaking News
0

જામખંભાળીયા એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ, આવકનાં દાખલામાં વ્યાપક ભૂલો હોવાનો આક્ષેપ

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…

Breaking News
0

કોરોનાનાં રક્ષણ માટે નિવૃત્ત કર્મચારીએ પોતાનાં ખર્ચે ૪૦ હજાર પેકેટ ઉકાળાનું વિતરણ કર્યું

કેશોદના નિવૃત્ત કર્મચારી એ પોતાના ખર્ચે કોરોનાના રક્ષણ માટે ઉકાળાના ૪૦ હજાર જેટલા પેકેટનું વિતરણ કર્યુ હતું તેમની આ ઉમદા કામગીરીને ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે સન્માન કરી બીરદાવવામાં આવી હતી.…

1 177 178 179 180 181 513