Yearly Archives: 2020

Breaking News
0

અમરેલીનાં તુલશીશ્યામ રેન્જમાંથી ૪ વર્ષનાં સિંહનો મૃતદેહ મળતાં જંગલમાં દોડધામ : સિંહોનાં અકાળે મૃત્યું માટે કોણ જવાબદાર ?

છેલ્લા ત્રણ માસમાં ર૧ જેટલા સિંહોનાં મોત થયા છે. એવો સવાલ ઉઠી રહયો છે કે સિંહો કોઈ ઝેરી વાયરસ કે રોગનો ભોગ બની રહયા છે. અને સિંહોનો રેસ્કયુ અને ચેકઅપ…

Breaking News
0

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે દેવોને ચંદનનાં વાઘા ધરાવવાનો પ્રારંભ

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિર હાલ કોરોના વાયરસને લોકડાઉનની પરિસ્થિતી દરમ્યાન સંપૂર્ણ બંધ છે. અને માત્ર દેવોની પૂજારી દ્વારા આરતી પૂજા કરવામાં આવે છે. ત્યારે હાલમાં…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ ૩ મે સુધી પ્રતિબંધ

ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉનમાં ધાર્મિક, સામાજિક મેળાવડાના પ્રસંગો અને અલગ-અલગ વિધિઓની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશ અનુસાર આગામી ૩ મે ૨૦૨૦ સુધી આ પ્રતિબંધ યથાવત…

Breaking News
0

કેશોદમાં ફુડ શાખા દ્વારા ખાણીપીણીની સામગ્રીની તપાસ : અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

હાલ કોરોના વાયરસની મહામારીનાં કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે દુકાનો નિયમિત ખુલતી ન હોય અને દુકાનોમાં રહેલો ખોરાક ખાવા લાયક ન હોય ત્યારે કેશોદમાં મીઠાઈ-ફરસાણ અને ખાણીપીણીની…

Breaking News
0

આઈસીઆઈસીઆઈ બેંક જૂનાગઢ દ્વારા વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝર અપાયા

કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે આ કાર્યમાં આઈસીઆઈસીઆઈ બેંકની ભારતભરમાં આવેલી બ્રાંચો દ્વારા પણ વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝરનું…

Breaking News
0

મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમારનો આજે જન્મ દિવસ

મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમાર આજે તેમની સફળત્તમ જીંદગીનાં ૪પ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશે છે. તા.ર૮-૪-૧૯૭પનાં રોજ ઉત્તરપ્રદેશમાં જન્મેલા તેઓ ૧૯૯૭ની બેચનાં આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ રાજકોટ પ્રાંત અધિકારી…

Breaking News
0

ભવનાથમાં બે વૃધ્ધનો ભોગ લેનાર દિપડાને આજીવન કેદમાં રખાશે

ભવનાથ વિસ્તારમાં દિપડાની રંજાડ વધી હતી અને આદમખોર બની ગયેલા દિપડાએ વધુ એક સાધુ ઉપર હુમલો કરવાનાં બનાવને પગલે ભય વ્યાપી ગયો હતો. આ દરમ્યાન વન વિભાગ દ્વારા આ દિપડાને…

Breaking News
0

દ્વારકામાં ફસાયેલા રશિયન દંપત્તિની પૂરતી કાળજી લેતું વહીવટી તંત્ર : નિયમિત કરવામાં આવે છે આરોગ્ય તપાસ

અતિથિ દેવો ભવ એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં પણ આંગણિયા પૂછીને આવનારને મીઠો આવકાર આપવાની પરંપરા વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવનાને ઉજાગર કરે છે. કોરોના વાઇરસ સંક્રમણને લીધે ભારત…

Breaking News
0

સેવાની સુવાસ પ્રસરાવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

હાલમાં કોરોનાને કારણે દેશમાં લોકડાઉનનું અમલવારી થઈ રહી છે ત્યારે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા રાત દિવસ પોતાની ફરજ બજાવતા માનવ સેવા એજ પ્રભુ સેવાનું પણ કામ કરી રહ્યા છે અને…

Breaking News
0

ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને વિજબીલ અને લોનનાં હપ્તા માફ કરવા મુખ્યમંત્રીને રજુઆત

હાલનાં લોકડાઉનનાં અમલીકરણ દરમ્યાન વેપાર-ધંધા-રોજગાર બંધ હોય તેવા સંજાગોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોનાં લાઈટબીલ અને હાઉસીંગ લોન તેમજ વ્યવસાય લોનનાં હપ્તા સંપૂર્ણ માફ કરવા માંગણી કરવામાં આવી છે. વિસાવદર-બિલખા-ભેંસાણનાં ધારાસભ્ય…

1 462 463 464 465 466 513