Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં પાસ-પરમિટ વગર અવર જવર કરનારા વિરૂધ્ધ વધુ ગુના દાખલ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા સાથે માહે રમઝાનમાં મુસ્લિમ બીરાદરો ઘરે રહી ઈબાદત કરે : ઇમ્તિયાઝ પઠાણ

મુસ્લિમ સમુદાયનાં લોકો માટે પુરા વર્ષ દરમ્યાન પવિત્ર અને ઈબાદતો માટે ખુબજ મહત્વપૂર્ણ ગણાતા રમઝાનની શરૂઆત થઈ ગઈ છે. હાલ વિશ્વસ્તરે કોરોનાથી મહામારી સર્જાયેલી છે અને સમગ્ર દેશમાં લોકડાઉન છે.…

Breaking News
0

જૂનાગઢ પોલીસે મુંઝવણમાં મુકાયેલા ખેંગારને તેનાં પરિવાર સાથે મીલાપ કરાવી આપ્યો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

જૂનાગઢ કલેકટર કચેરીનાં કર્મચારી-અધિકારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

કોરોનાં સંક્રમણ સામે જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ લાખની વસ્તી માટે હાર્દરૂપ ફરજ બજાવતા કલેકટર કચેરી જૂનાગઢનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયુ હતુ. સીવીલ હોસ્પીટલનાં એમ.ડી. પલ્મોનરી અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં લેવાયેલ ૪૪ સેમ્પલમાંથી ૧૪નો રીપોર્ટ નેગેટીવ આવ્યો : ૩૦ બાકી

ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાના વાવડીનો વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે સઘન કામગીરી હાથ ધરી છે. જેમાં સુત્રાપાડા પંથકમાંથી ૧૦ સહિત ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી કુલ ૪૪ સેમ્પ્લ…

Breaking News
0

જૂનાગઢ સહીત ગુજરાતનાં ખેડુતોને પાક ધિરાણ મુદ્દે સહી કરી નવા-જુની કરી આપવા મુખ્યમંત્રીને રજુઆત

આપણામાં એક કહેવત છે કે, વારસાગત સંસ્કારો અને સેવા પારાયણની ભાવનાથી દરેક માનવી પુલંકિત હોય છે અને જયારે પણ અવસર આવે છે ત્યારે લોકો પોતાનામાં રહેલી સેવાકીય ભાવનાને ઉજાગર કરતાં…

Breaking News
0

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં વધુ એક સાધુનો દિપડાએ ભોગ લીધો

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં દિપડાનાં અવારનવાર હુમલાનાં બનાવો સતત વધી રહ્યાં છે. જેમાં ગઈકાલે મોડીરાત્રીનાં એક દિપડાએ સાધુ ઉપર હુમલો કરતાં આ સાધુનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યું…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની આજે સાદાઈથી ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં માર્ગદર્શક અને પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાષી, પ્રવકતા જયંતભાઈ ઠાકર, સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જાષીએ જણાવ્યું છે કે જગતનાં…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં આઘાતની લાગણી

હાલ કોરોનાવાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે પોલીસ દ્વારા ખડે પગે રહી અને ફરજ બજાવવામાં આવી રહી છે પોલીસનો પણ પરિવાર હોય છે અને કયારેક પોલીસ જવાન પણ પોતાની ફરજ…

Breaking News
0

જૂનાગઢનાં આઝાદ ચોક વિસ્તારમાં એક વ્યક્તિને વાય આવી જતા તેમને તાત્કાલીક પોલીસે મદદ કરી

જૂનાગઢનાં આઝાદ ચોક વિસ્તારમાં એક વ્યક્તિને અચાનક વાય આવી જતા તે વ્યક્તિ રોડ ઉપર પડી ગયો હતો અને ગંભીર હાલત થઈ ગઈ હતી આ દરમ્યાન પોલીસ પ્રજાનો મિત્ર છે એ…

1 465 466 467 468 469 513