Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઇ શકશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. તા.૧ સપ્ટેમ્બરથી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રતિદીન ૫૦૦ મુલાકાતીઓને પરવાનગી…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનનું અપહરણ કરી હત્યાની કોશિષ અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અને મુળ કેશોદ તાલુકાનાં સોંદરડા તાલુકાનાં દિનેશભાઈ અતુલભાઈ ચાવડાએ ગઈકાલે જૂનાગઢ તાલુકા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી પૃથ્વી દાસા (રહે.કોયલી,…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનનું અપહરણ કરી હત્યાની કોશિષ અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અને મુળ કેશોદ તાલુકાનાં સોંદરડા તાલુકાનાં દિનેશભાઈ અતુલભાઈ ચાવડાએ ગઈકાલે જૂનાગઢ તાલુકા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી પૃથ્વી દાસા (રહે.કોયલી,…

Breaking News
0

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજા હોવાથી જૂનાગઢ જીલ્લાનાં ૯ મગફળી ખરીદ કેન્દ્ર બંધ રહેશે

જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકોએ લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી માટે કાર્યરત ૯ મગફળી કેન્દ્રો દિવાળીની ત્રણ દિવસની રજામાં બંધ રહેશે જેમાં જૂનાગઢ ગ્રામ્ય, વંથલી, માણવદર, ભેંસાણ, વિસાવદર, મેંદરડા,…

Breaking News
0

પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ધારકોએ મીનીમમ બેલેન્સ રૂા.૫૦૦ રાખવાનું રહેશે

પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતા ધારકોએ હવે નવા નિયમ મુજબ મીનીમમ બેલેન્સ રૂપિયા ૫૦૦ રાખવાનું રહેશે. સરકાર દ્વારા હવે પોસ્ટ ઓફિસમાં સેવીંગ્સ બેંકના ખાતાઓ માટે રૂપિયા ૫૦૦ બેલેન્સ જાળવવાનું નક્કી…

Breaking News
0

પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ધારકોએ મીનીમમ બેલેન્સ રૂા.૫૦૦ રાખવાનું રહેશે

પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતા ધારકોએ હવે નવા નિયમ મુજબ મીનીમમ બેલેન્સ રૂપિયા ૫૦૦ રાખવાનું રહેશે. સરકાર દ્વારા હવે પોસ્ટ ઓફિસમાં સેવીંગ્સ બેંકના ખાતાઓ માટે રૂપિયા ૫૦૦ બેલેન્સ જાળવવાનું નક્કી…

Breaking News
0

કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી, વધુ ૯૭૧ નવા કેસ સાથે પાંચનાં મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. રોજેરોજ નવા નોંધાતા કેસોનો આંકડો જાણે શેરબજારના આંકડાની જેમ ઉપર-નીચે થાય છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. રાજ્યમાં કોરોનાના વધુ ૯૭૧ નવા કેસ નોંધાયા…

Breaking News
0

કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી, વધુ ૯૭૧ નવા કેસ સાથે પાંચનાં મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. રોજેરોજ નવા નોંધાતા કેસોનો આંકડો જાણે શેરબજારના આંકડાની જેમ ઉપર-નીચે થાય છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. રાજ્યમાં કોરોનાના વધુ ૯૭૧ નવા કેસ નોંધાયા…

Breaking News
0

દિવાળી પર્વમાં ટીંબીની હોસ્પિટલ સાત દિવસ બંધ રહેશે

ભાવનગર જીલ્લામાં ટીંબી ખાતે તદ્દન વિનામૂલ્યે ચાલતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજીી માનવસેવા હોસ્પિટલ- ટીંબીમાં દિવાળી અને નૂતનવર્ષ પર્વ નિમિત્તે વેકેશન હોય તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારથી તા.૧૯-૧૧-ર૦ર૦ને ગુરૂવાર…

Breaking News
0

કોવિડની રસી ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦% અસરકારક : ફાઇઝર

ફાઈઝર અને બાયોએનટેક કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમે કોવિડ-૧૯ની રસી સંયુક્તપણે વિકસાવી છે, જે ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦ ટકા અસરકારક પૂરવાર થઇ છે. કોરોના વાયરસના કેસોમાં વૈશ્વિક રીતે ઝડપી…

1 65 66 67 68 69 513