Yearly Archives: 2020

Breaking News
0

ભાજપે રાખેલા વિશ્વાસને સાર્થક કરીશું અને સૌને સાથે રાખી કામગીરી કરવાનો નિર્ધાર વ્યકત કરતા શહેર પ્રમુખ પુનિત શર્મા

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે રાજયનાં વિવિધ શહેરો અને જીલ્લાનાં પ્રમુખની વરણીની જાહેરાત કરી છે. કયાંક નવી નિમણુંકો તો કયાંક વજનદાર નેતાને રીપીટ પણ કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં રાણાવાવ ચોક ખાતે પુજારા ટેલીકોમનાં રીટેલ સ્ટોરનો શુભારંભ

જૂનાગઢ શહેરમાં એમજી રોડ ઉપર આવેલ રાણાવાવ ચોક, લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષ ખાતે પુજારા ટેલીકોમનાં અદ્યતન રીટેલ સ્ટોરનો આજથી શુભારંભ કરવામાં આવેલ છે. ગુજરાતનાં પ્રથમ નંબરનાં મોબાઈલ રીટેઈલર પુજારા ટેલીકોમ દ્વારા જૂનાગઢને…

Breaking News
0

જૂનાગઢમાં શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ૧ર૦થી વસ્તુઓનું રાહતદરે વિતરણ

કોરોનાના સંકટકાળમાં લગભગ દરેક ક્ષેત્રોમાં મંદીનું મોજુ પ્રવર્તી રહયું હતું. આ દરમ્યાન દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને અનુલક્ષીને લોકોમાં ઉત્સાહનો સંચાર થયો છે. સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર આ તહેવારોની ઉજવણી…

Breaking News
0

સોમનાથ મંદિરે અદ્યતન સુરક્ષા ચેક પોસ્ટ કાર્યરત

ભારતના બાર જર્યોતિલીંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા ચેક પોસ્ટમાં અત્યાર સુધી માત્ર તાડપત્રી ઢાંકી બેઢંગી ચેક પોસ્ટમાં પોલીસ જવાનો ફરજ બજાવતા હતા તેને સ્થાને આજથી ઝેડ પ્લસ સુરક્ષા…

Breaking News
0

જૂનાગઢના મુક્તિ દિનની એબીવીપી દ્વારા ઉજવણી કરાઈ

જૂનાગઢના મુક્તિ દિનની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૫૦૧ દીવા પ્રગટાવાયા હતા. જૂનાગઢના આઝાદી દિન નિમિત્તે સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સાથે…

Breaking News
0

ગુજરાત અર્બન બેંકસ ફેડરેશનના ચેરમેનપદે જયોતિન્દ્ર મહેતા ચૂંટાયા

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનનાં ચેરમેન તરીકે રાજકોટના જયોતિન્દ્રભાઈ મહેતા સતત છઠ્ઠી વખત ચૂંટાયા હતા. ચેરમેનપદે સતત છઠ્ઠી વખત ચૂંટાતા શુભેચ્છક મિત્રો અને આગેવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.…

Breaking News
0

સોમનાથનાં ત્રિવેણી સંગમ ઘાટમાં સ્વ. કેશુબાપાની અસ્થિઓનું વિસર્જન કરાયું

પ્રભાસ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના અસ્થિઓનું ગઈકાલે પરીવારજનો દ્વારા શાસ્ત્રોકત વિધિથી વિસર્જન કરાયું હતું. સોમનાથનાં સાંનિધ્યે આવેલ ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા ત્રિવેણઘાટ ઉપર ગઈકાલે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસીંહ પરમારની નિયુકતી

ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસીંહ પરમારની નિયુકતી

ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન…

Breaking News
0

માંગરોળ મુસ્લીમ સમાજનાં સેવાભાવી આગેવાન હસન બેરાની ચીરવિદાયથી સમાજમાં શોક

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકા સમસ્ત મુસ્લીમ ઘાંચી સમાજના મોટા હમદર્દ હસન કાસમ બેરાનું રવિવારે દુઃખદ અવસાન થતા સમગ્ર મુસ્લીમ સમાજ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. હસન કાસમ બેરા પોતાની…

1 63 64 65 66 67 513