Yearly Archives: 2020

Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી અગ્રણીના આત્મવિલોપન કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવતું પોલીસ તંત્ર

ખંભાળિયામાં સ્મશાન વિસ્તારમાં પ્રાર્થનાહોલ બનાવવા માટે નગરપાલિકાની તજવીજનો વિરોધ થઈ રહ્યો છે. જેના અનુસંધાને અહીંના અગ્રણી દ્વારા હાથ ધરાયેલા આંદોલનના બુધવારે ૪૪માં દિવસે બપોરે ચાર વાગ્યે નગરપાલિકાના જનરલ બોર્ડના સમયે…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાની અંતિમ સામાન્યસભા વિપક્ષી સભ્યના દેકારા વચ્ચે સંપન્ન

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવતઃ અંતિમ સામાન્ય સભા બુધવારે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિપક્ષી સભ્યના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથેના દેકારા વચ્ચે આ સામાન્યસભા સંપન્ન થઇ…

Breaking News
0

ભેંસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચાર મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અર્પણ

ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા તાજેતરમાં મૃત્યું પામેલ ચાર ખેડૂતોનાં પરિવારજનોને રૂા.પ૦-પ૦ હજારની સહાયનાં ચેક અર્પણ કર્યા હતા. આ તકે ડીરેકટર જસકુભાઈ શેખવા, ભાવેશભાઈ ત્રાપસીયા, નટુભાઈ પોંકીયા, વજુભાઈ મોવલીયા સહિતનાં ઉપસ્થિત…

Breaking News
0

ભેંસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચાર મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અર્પણ

ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા તાજેતરમાં મૃત્યું પામેલ ચાર ખેડૂતોનાં પરિવારજનોને રૂા.પ૦-પ૦ હજારની સહાયનાં ચેક અર્પણ કર્યા હતા. આ તકે ડીરેકટર જસકુભાઈ શેખવા, ભાવેશભાઈ ત્રાપસીયા, નટુભાઈ પોંકીયા, વજુભાઈ મોવલીયા સહિતનાં ઉપસ્થિત…

Breaking News
0

બેંક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જનો ર્નિણય પાછો ખેંચ્યો

બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. જમા-ઉપાડ રકમ ઉપર ચાર્જના ર્નિણયથી પ્રજામાં હોબાળો થતા આ ર્નિણય પાછો ખેંચ્યો હોવાની વિગતો…

Breaking News
0

બેંક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જનો ર્નિણય પાછો ખેંચ્યો

બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. જમા-ઉપાડ રકમ ઉપર ચાર્જના ર્નિણયથી પ્રજામાં હોબાળો થતા આ ર્નિણય પાછો ખેંચ્યો હોવાની વિગતો…

Breaking News
0

શહેરોમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આવેલી નીચલી કોર્ટોમાં ર૩ નવેમ્બરથી ફિઝીકલ સુનાવણી

રાજ્યમાં કોરોનાકાળમાં લોકડાઉન અને અત્યાર સુધીના અનલોકની સ્થિતિમાં રાજ્યની નીચલી અદાલતોમાં ઓનલાઈન કાર્યવાહી મળતી હતી ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં કોરોનાથી બચવાની તમામ ગાઈડલાઈનોનું પાલન કરી ર૩મી નવેમ્બરથી ફિઝિકલ…

Breaking News
0

જૂનાગઢમાં આજે સ્વદેશી ફટાકડા સ્ટોલનું ઉદઘાટન કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વદેશી ફટાકડા સ્ટોલ, ઝાંઝરડા રોડ, જુની એસબીઆઈ બિલ્ડીંગમાં ચાલુ કરાશે. જેનો પ્રારંભ આજે તા.પના રોજ મહંત ઈન્દ્રભારતી મહારાજ, પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ…

Breaking News
0

જૂનાગઢમાં આજે સ્વદેશી ફટાકડા સ્ટોલનું ઉદઘાટન કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વદેશી ફટાકડા સ્ટોલ, ઝાંઝરડા રોડ, જુની એસબીઆઈ બિલ્ડીંગમાં ચાલુ કરાશે. જેનો પ્રારંભ આજે તા.પના રોજ મહંત ઈન્દ્રભારતી મહારાજ, પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ…

Breaking News
0

ઉના : પાંચ-પાંચ વર્ષથી ફટાકડાના સ્ટોલ બાબતે ફરિયાદ કરવા છતાં ઉકેલ અધ્ધરતાલ

ઉના શહેરની મધ્યમાં ફટાકડાના સ્ટોક ન થવા દેવા માટે સતત પાંચ વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં રાજકીય વગ હોવાને લીધે તંત્ર પરવાનગી આપે છે. ગુજરાત રાજય પોલીસ વડા આશિષ ભાટીયાને…

1 80 81 82 83 84 513