Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ ખાતે તા. ૭ માર્ચનાં રોજ બ્રહ્મચોર્યાસી અને વિશાળ મહિલા સંમેલનનું આયોજન

જૂનાગઢ ખાતે ૭ માર્ચ ર૦ર૧નાં રોજ બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ-વિદેશના બ્રાહ્મણ મહાનુભાવો સાથે ફીલ્મ સ્ટારની વિશેષ ઊપસ્થિતી રહેશે. આ તકે ૮૪ પેટાજ્ઞાતીનાં લોકો એકમંચ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજયની ચુંટણી શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્ર સાબદું

ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઇને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક ડીજીપી આશીષ ભાટિયાએ રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચૂંટણી આચારસંહિતા સંદર્ભે કાયદા-વ્યવસ્થાની…

Breaking News
0

એમપી અને યુપીમાં પત્રકારો વિરૂદ્ધ FIR નોંધવા બદલ એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ભાજપ સરકારને વખોડી

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે અને ઝફર આગા જેવા છ વરિષ્ઠ પત્રકારો સામે દાખલ કરેલી એફઆઈઆરની આકરી ટીકા કરી હતી.…

Breaking News
0

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે માગદર્શીકા જાહેર ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી : નોડલ ઓફિસર નિમાશે

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજવી પડકાર સમાન હોવાથી રાજય ચૂંટણીપંચે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાજય કક્ષાએથી લઈ નગરપાલિકા અને તાલુકા…

Breaking News
0

અમદાવાદની ૧પ૧ હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવવા ગુજરાત હાઈકોર્ટે આપી છેલ્લી તક

અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી નહીં ધરાવનાર ૧૫૧ હોસ્પિટલોને નોટિસ પાઠવવાનો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે. હવે આ આદેશ પછી પણ જાે ૧૫૧ હોસ્પિટલો ફાયર એનોઅસી નહીં મેળવે…

Breaking News
0

બિલખાના રાવતસાગર તળાવમાંથી પિયતનાં નામે પાણીનો બગાડ થશે તો કોર્ટ કાર્યવાહી કરવા સરપંચની ચિમકી

બિલખાથી પાંચ કિ.મી. દૂર આવેલ ર૪ ફૂટની સપાટી અને ૧.પ કિ.મી.નો ઘેરાવો ધરાવતું રાવતસાગર તળાવ બિલખાની જનતા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગ હસ્તકના આ તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી…

Breaking News
0

બાંટવામાં પૈસા બાબતની બોલાચાલીમાં મારામારી : બે સામે ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં બાંટવા ખાતે પૈસા બાબતની બોલાચાલીમાં માર મારવામાં આવ્યો હોવાની બે સામે ફરીયાદ નોંધાય છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બાંટવા સરકારી હાઈસ્કુલ પાછળ રહેતા હર્ષદ ધનજીભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, પાંચ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવરનાં ‘બ્યુટીફીકેશન’ માટે સર્વે

જૂનાગઢ શહેરની શાન સમા અને અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી પૂરજાેશથી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આગામી દિવસોમાં નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ થવાની…

Breaking News
0

ગુનાઓનાં ભેદ ઉકેલવામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા બદલ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહીત ત્રણ અધિકારી ઈ-કોપ એવોર્ડથી સન્માનીત

ગુજરાત પોલીસમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.…

1 232 233 234 235 236 285