Yearly Archives: 2024

Breaking News
0

બિહારના dy.cm વિજયકુમાર સિન્હા એ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું 

બિહારના dy.cm વિજયકુમાર સિન્હા યાત્રાધામ દ્વારકામાં પધાર્યા હતા. તેઓએ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરી શ્રીજીની પાદુકા પૂજન કરી ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

Breaking News
0

ભારતને કૃષિ ક્ષેત્ર “પ્રધાન”, અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા માટે, ધરતી મા-ગૌમાતાના ખેડૂતો-લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે  ‘પ્રાકૃતિક કૃષિ’ અનિવાર્ય

વર્તમાન સમયની માંગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પેઢીઓ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી બનશે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ખેતી-પશુપાલન એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ટૂંકમાં કહીએ તો દેશના આર્થિક વિકાસનો…

Breaking News
0

વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી

પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાની સૂચના મુજબ તા.૧૫-૭-૨૦૨૪ અને સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ હોય તે નિમિતે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનો હોય જેથી વેરાવળ શહેર ભાજપ મહિલા…

Breaking News
0

મીઠાપુર ટાટા કેમિકલ્સ હોસ્પિટલ ખાતે ર૧ જુલાઈએ યોજાનારા રક્તદાન અભિયાનમાં જાેડાવા અપીલ

ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર, જી.જી.હોસ્પિટલ મેડિકલ સાથેના સહયોગમાં ૨૧મી જુલાઈ, રવિવારના સવારે ૯થી બપોરના ર સુધી(રજિસ્ટ્રેશન સવારે ૭.૩૦ કલાકેથી શરૂ થશે) ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન…

Breaking News
0

ખંભાળિયાની મહિલા સંસ્થાઓનો હરિયાળી ઝુંબેશમાં નોંધપાત્ર સહયોગ : મોટી સંખ્યામાં વૃક્ષો દતક લેવાયા ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો સહિત સૌ કોઈ વ્યક્તિઓ દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળી રહ્યો છે. આ ઝુંબેશમાં અહીંની મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જેમિનીબેન મોટાણીના વડપણ હેઠળ ચાલી રહેલી સંસ્થા રઘુવંશી મહિલા મંડળ બહેનોના સહયોગથી કુલ ૬૦ વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ અલકાબેન મોદી, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિન્દાબેન બરછા વિગેરેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા મહિલા મંડળ દ્વારા પાંચ તેમજ લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના બહેનો દ્વારા પણ ચાર વૃક્ષો દતક લેવાનો સહયોગ મળ્યો છે. જેને નગરજનોએ બિરદાવી સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયામાં ૨૦૦૦ વૃક્ષોના ટાર્ગેટને સિદ્ધ કરવા ગ્રીન ખંભાળિયાને સફળતા મળી રહી છે. ત્યારે આગામી નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો…

Breaking News
0

મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં ધાર્મિક-સામાજિક સેવા કાર્યો કરાયા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ગઈકાલે સોમવારે જન્મ દિવસ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા ફ્રૂટ વિતરણ, મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તારીખ…

Breaking News
0

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારની શાળા આચાર્યને નિવૃત્તિ વિદાયમાન અપાયું

કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે આવેલી સરકારી તાલુકા શાળાના આચાર્ય ખીમભાઈ બૈડીયાવદરાનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, ટી.પી.ઈ.ઓ. જીવાભાઈ હાથલીયા, તાલુકા…

Breaking News
0

જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાળીપર ચડીગય

જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાનીપર ચડીગય હતી. ત્યારબાદ ક્રેનની મદદથી કારને પાળીમાં ખુચીગયેલી ફોર વિહલને બહાર કઢાઈ હતી. ગીડીને…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં સર્વત્ર ડીમોલિશન વચ્ચે કોડીનાર ભારતીય જનતા પાર્ટી ઓફિસે સ્વૈચ્છિક દબાણ હટાવ્યું

બીજા દિવસે પણ કોડીનાર શહેર અને તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું : શહેરના મુખ્ય માર્ગ અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ છાપરા, ઓટલા સહિતના દબાણો દુર કરાયા : દબાણ હટાવ કામગીરી વચ્ચે…

Breaking News
0

ખંભાળિયાના ગઢવી યુવા અગ્રણી નાથુભાઈ વાનરીયાનો ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી

ખંભાળિયાના રાજકીય અગ્રણી તેમજ મહિલા કોર્પોરેટરના પતિ નાથુભાઈ ગઢવીએ શનિવારે મધ્યરાત્રીના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ખંભાળિયાના લડાયક…

1 2 3 4 5 6 102