Yearly Archives: 2025

Breaking News
0

ખંભાળિયા પાલિકાના વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાએ આળસ ખંખેરીને છ બાકીદારોની મિલકતો…

Breaking News
0

માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તેના વિસાવદર તાલુકાના લેરીયા ગામના રસ્તાનું કામ શરૂ

પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને બાંધકામ ચેરમેન દિનેશભાઈ મૈતરને નરેન્દ્રભાઈ કોટીલા દ્વારા થયેલી રજૂઆતનાં પ્રશ્નનું નિરાકરણ વિસાવદર-જૂનાગઢ સ્ટેટ હાઇવેને જાેડતો જુની ચાવંડ-લેરીયા-સુખપુર માર્ગનું પેવર કામ તાત્કાલિક જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઇ…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન તથા હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન

પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા તા.૧૮-૧-૨૫ને શનિવારના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડ…

Breaking News
0

ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્નગીત સ્પર્ધા યોજાઈ

ગીર-સોમનાથના વેરાવળ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સોમનાથ શાખા દ્વારા લગ્ન ગીત તેમજ હાલરડાની સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પુષ્પાબેન મુકેશભાઈ થાનકીએ ડબલ અવાજમાં લગ્ન ગીત અને હાલરડા ગાતા…

Breaking News
0

વેરાવળમાં રસ્તો પહોળો કરવા ગેરકાયદેસર ખડકાયેલ ૩૧ દુકાનો ઉપર પાલીકાનું બુલડોઝર ફરી વળ્યું

ટ્રાફીકની સમસ્યા હલ કરવા અને ગટરો-માર્જીનની જગ્યા ઉપર દુકાનો બની ગયેલ વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ ઉપર માર્જીન અને ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલ ૩૧ જેટલી દુકાનો ઉપર…

Breaking News
0

વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ સુગમતા (LEADS) 2024 રેન્કિંગ : ગુજરાત લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચ પર

ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આજે 2024ના વર્ષ માટે વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટેના રાજ્ય સ્તરીય પ્રયાસો પર આધારિત રેન્કિંગ જાહેર…

Breaking News
0

પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલો વડે મોરનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.૪-૧-૨૦૨૫નને શનિવારના રોજ સાળંગપુરમાં…

Breaking News
0

૬ જાન્યુઆરી, “ગુરૂ ગોવિંદસિંહ જયંતી’’

૬ જાન્યુઆરીએ ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના…

Breaking News
0

માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગથી માનવતાની મહેક નામે માનવતાની દિવાલ શરૂ કરાય

માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગથી માનવતાની મહેક નામે માનવતાની દિવાલ શરૂ કરાય છે. જેમાં જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા તેમજ મામા સરકારનાં હસ્તે ખુલ્લુ મુકાયું…

Breaking News
0

ખંભાળિયા : લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી

૧૨ દુકાનો માટેની હરાજી માટે તા. ૨૭ જાન્યુઆરી મુકરર અત્યંત કંગાળ પરિસ્થિતિમાં રહેલી ખંભાળિયા નગરપાલિકા હવે થોડી સધ્ધર થાય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે. આગામી દિવસોમાં ખંભાળિયા નગરપાલિકાના વર્ષો…

1 38 39 40 41 42 45