Yearly Archives: 2025

Breaking News
0

વેરાવળ પાલીકાએ વેરા વસુલાત ઝુંબેશ હેઠળ ૧૫ બાકીદારોની મિલકતો જપ્ત કરી

પાલીકાએ ૨૫ કરોડ બાકી કરવેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરી ૩૦૦૦ નોટીસો ઈશ્યુ કરતા બાકીદારોમાં ફફડાટ વેરાવળ સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા પાલીકા તંત્રએ વેરા…

Breaking News
0

કાળવા ચોકમાં આવેલા જય ગિરનાર ખમણના ગોડાઉનમાં ગેસ સિલીન્ડર ફાટતા આગ લાગી

ફાયરબ્રિગેડની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો જૂનાગઢમાં કાળવા ચોકમાં આવેલા જય ગિરનાર ખમણના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન : પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ગુણવત્તાયુક્ત ખેતી કરતા તોરણીયાના રમેશભાઇ સાવલીયા

રાસાયણિક દવાનો વપરાશ બંધ કરતા ફળની સાઇઝમાં વધારા સાથે મીઠાશ પણ વધી : જમીનની ફળદ્રુપતા વધતા અન્ય પાકની ગુણવત્તામાં વધારો પરંપરાગત રાસાયણિક ખેતી કર્યા બાદ ખર્ચના બોજથી ત્રસ્ત થઇને પ્રાકૃતિક…

Breaking News
0

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે ગુજરાત યુનિવર્સીટીમાંથી આવેલ ૯૪ ભાઈઓ અને બહેનોએ ખડક ચઢાણની બેઝીક તાલીમ પૂર્ણ કરી

રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ ૧૦ દિવસ માટે જૂનાગઢ…

Breaking News
0

૨ ફેબ્રુઆરી, “વસંત પંચમી”

“યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા” “સરસ્વતી નમસ્તુંભ્યમ વરદે કામરૂપિણી” દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા…

Breaking News
0

અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૫ને બુધવારના રોજ…

Breaking News
0

સોમનાથ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા

સોમનાથ-પ્રભાસ-પાટણ ખાતે સ્વામિજી અને સંતોના પ્રેરક સત્સંગ સભા સાથે દિવ્ય શાકોત્સવ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો હતો. સત્સંગ સભાને સંબોધતા પ્રેમસ્વરૂપદાસ સ્વામિ શાસ્ત્રીજીએ જણાવ્યું કે, શાકોત્સવની પરંપરા એ કેવળ ખાવા માટે…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ ખાતે ગુજરાત સરકારના ઇનોવેશન પ્રકલ્પ હેઠળ તાલીમ વર્ગ યોજાયો

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ ખાતે ગુજરાત સરકારના ઇનોવેશન પ્રકલ્પ હેઠળ તાલીમ વર્ગ યોજાયો. જેમાં રોબોકાર્ટ કંપનીમાંથી પલ્લવી સિંઘ ટ્રેઈનર તરીકે હાજર રહ્યા હતા. તા.૨૦-૧-૨૦૨૫ થી ૨૧-૧-૨૦૨૫ એમ બે દિવસ સુધી…

Breaking News
0

રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરીના દિવસે આરેણા ગ્રામ પંચાયતના સદસ્ય કાર્તિકભાઈ કાનાભાઈ ભાદરકા દ્વારા દેહદાનનું સંકલન પત્ર અર્પણ કર્યું

રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરીના દિવસે આરેણા ગ્રામ પંચાયતના સદસ્ય કાર્તિકભાઈ કાનાભાઈ ભાદરકા દ્વારા દેહદાનનું સંકલન પત્ર અર્પણ કર્યું છે. માંગરોળ તાલુકા કક્ષાએથી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા…

Breaking News
0

ખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઉમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ

ગુરૂવારે ખંભાળિયામાં “ખેડૂત સત્યાગ્રહ” નામે ખેડૂત સંમેલન યોજાશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે “ખેડૂત સત્યાગ્રહ” સંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ…

1 40 41 42 43 44 54