જીવ અને શિવનું પવિત્ર મિલન કરાવતા શિવરાત્રી પ્રસંગે બરડા પંથકના સંત ત્રિકમાચાર્ય બાપુના ૯પમાં નિર્વાણ દિને તા.ર૬-ર-ર૦રપને બુધવારે ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આદિત્યાણા ત્રિકમજી…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૫-૦૨-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૨૦૦…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ…
આવતીકાલે રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી મહાનગરપાલિકા જૂનાગઢ માટે રપ૧ મતદાન મથકો ઉપર મતદાન થશે જૂનાગઢવાસીઓ જેની રાહ જાેઈ રહ્યા હતા તે ઘડી અને અવસર આવતીકાલે આવી…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પેટ્રોલિયમ પેદાશો અને ગેસનો ઉપયોગ ઓછો કરવા ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે. પોતાની આદતો અને વિચારો બદલવા પડશે.…
પોથી યાત્રામાં ગાડી ઓની રેલી સાથે યાત્રા નીકળી માણાવદરમાં પ.પૂ. નેહાલગિરી બાપુના આશ્રમે જ્યાં જંગલમાં મંગળ ક્રિયું છે જ્યાં દિવસે પણ કોય જતા બીક લાગતી આજે રાત્રે કોય પણ નીકળે…
આગામી નગરપાલિકા ચુંટણી લોકો ર્નિણય રીતે મતદાન કરે અને કોઇ અનિચ્છનીય બનાવોનો બને તે માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તેથી હાલ…