Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નવા ૧૬ કેસની સાથે આંકડો એક હજારને પાર પહોંચ્યો : ૧ દર્દીનું મૃત્યું

ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ૧૭ સહિત જીલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસો નોંધાયા : ચિંતાજનક સ્થિતિ

જૂનાગઢ સીટી ૧૭, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ર, માળિયા ર, માણાવદર ર, માંગરોળ, વંથલી ૧ અને વિસાવદર ર કેસો નોંધાયા જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કોરોના મહામારીનો રોગચાળો સતત…

Breaking News
0

પુર્વ મેયર સ્વ. જીતુભાઈ હિરપરાએ સેવેલું સપનું પુર્ણ થવા જઈ રહયું છે

એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ…

Breaking News
0

હું અને મારો પરીવાર હાલ સંપૂર્ણ સ્વસ્થ છીએ : ધારાસભ્ય હર્ષદ રીબડીયા

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના ઉપદંડક અને જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમના ધર્મપત્ની નીશાબેન રીબડીયા તેમજ પુત્ર રાજન રીબડીયાને કોરોના પોઝીટીવ આવતાં ધારાસભ્યનો આ પરિવાર હોમ કવોરોન્ટાઈન…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાનો વિરામ, ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આજે વરાપ હોય મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ જણાઈ રહેલ છે. જૂનાગઢ…

Breaking News
0

મોહર્રમ નિમિત્તે જૂનાગઢમાં સેજ નહીં નીકળે : કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરાશે

કોવિડ-૧૯ મહામારી સબબ જાહેર હિતમાં સરકારશ્રી દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે જે મુજબ તહેવારોમાં ઘણા પ્રતિબંધ લાદવામાં આવેલ છે જે મુજબ જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે નવાબી કાળથી…

Breaking News
0

લીલીયા પંથકમાં સિંહોને લાવનારી સિંહણ રાજમાતાની ચીર વિદાય

ગીરના જંગલમાંથી શેત્રુજી નદીના પટમાં છેક લીલીયા સુધી આવી ગયેલી સિંહણની પાછળ એક નર સિંહ પણ આવ્યો હતો અને આ જોડીએ લીલીયા પંથકને ૪૩ જેટલા સિંહની ભેટ આપી હતી. અહીં…

Breaking News
0

માણાવદર : મહાદેવીયા મંદિર પાસે ગટરમાંથી પુરૂષની લાશ મળી

માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી ૪પ વર્ષના પુરૂષની લાશ મળતાં ચકચાર મચી છે. મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનું માણાવદર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ.ઉપાધ્યાયે ચાર્જ સંભાળી સોરઠનાં શિક્ષણની સ્થિતિની માહિતી મેળવી

રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જીલ્લાનાં શિક્ષણાધિકારી એન.કે. મકવાણાની નર્મદા ખાતે બદલી જતા તેમની જગ્યાએ રાજકોટનાં જીલ્લા…

Breaking News
0

રાજયસભાના સાંસદ અભય ભારદ્રાજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

તાજેતરમાં રાજયસભાના સાંસદ તરીકે નિમાયેલા પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજે ગઈકાલે જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દેશને કોરોના મહામારીમાંથી મુકત કરાવવા પ્રાર્થના કરવાની સાથે મહાપુજાનો સંકલ્પ કર્યો હતો. #saurashtrabhoomi #media #news…