ગીર સોમનાથ જીલ્લામાં નવા ૧૬ કેસની સાથે આંકડો એક હજારને પાર પહોંચ્યો : ૧ દર્દીનું મૃત્યું
ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…