Breaking News
0

ઉનામાં સોનીની દુકાનમાં શટર ઉંચકાવીને રૂા.૬૮,૮પ૦નાં દાગીનાની ચોરી

ઉના શહેરમાં નાગર ચોકમાં રહેતા સોની જીજ્ઞેશ રમણીકલાલ વાળાની અનીલ જવેલર્સ નામની કુચકુચ ફળીયામાં આવેલ દુકાનનાં શટર ઉંચકાવી તેમાંથી કબાટમાં રાખેલ તથા ટેબલના ખાનાનો લોક તોડી ડુપ્લીકેટ ચાવીથી ખાના ખોલી…

Breaking News
0

વેરાવળ નજીક હાઇવે ઉપર બાઇકએ અડફેટે લેતા એકનું મૃત્યુ

વેરાવળ-તાલાલા રોડ ઉપર ભાલકેશ્વર રીસોર્ટ નજીક મોટર સાયકલ ચાલકે અન્ય મોટર સાયકલને હડફેટે લેતા સેમરવાવ ગામના એક આધેડનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ છે. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ તાલાલા તાલુકાના…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા છે જયારે ૩૬ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૯ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કલેકટર-ડીડીઓનાં સિવિલ હોસ્પીટલમાં પડાવ : ડેમજ કન્ટ્રોલની કવાયત

જૂનાગઢની અદ્યતન સુવિધાથી સજ્જ અને કરોડો રૂપિયાના ખર્ચવાળી જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની પુરતી સાર સંભાળ લેવામાં આવતી નથી, મૃત્યુને છુપાવવામાં આવે છે તેવા અહેવાલથી સરકારી તંત્ર પાસે જવાબ આપવો…

Breaking News
0

જૂનાગઢમાં બિસ્માર રસ્તા પ્રશ્ને એનસીપીનું વિરોધ પ્રર્દશન

જૂનાગઢ શહેરનાં રસ્તાનાં પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટેની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નકર કાર્યવાહી થતી નથી. આ દરમ્યાન આજે મનપા તંત્રને જગાડવા અને રસ્તાનાં પ્રશ્ને લોકોની…

Breaking News
0

કોરોનાના દર્દીઓની હાડમારી સામે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરાયો

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલી,મોતના આંકડા છૂપાવવા તંત્રના હવાતિયાં સામે જૂનાગઢની સિવિલ હોસ્પીટલના પ્રાંગણમાં ધરણા કરી, વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચાર કરાયા હતા આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત…

Breaking News
0

ગીરનાં રપ ટકા સિંહોના મોત અઢી કિલોનાં રેડીયોકોલર લગાડતા મૃત્યુ થયાં હોવાનો રાજયસભાના સભ્યશકિતસિંહ ગોહેલનો આક્ષેપ

ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુંદરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ કેન્દ્ર સરકારને સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરૂવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના…

Breaking News
0

૩૮ જાતના પ્રાણીઓના વસવાટ મનાતા ગીર અભયારણ્યનો આજે પપ મો જન્મદિન

૧૮ સપ્ટેમ્બરનો દિવસ સિંહ પ્રેમીઓ માટે યાદગાર દિવસ છે. આજથી પપ વર્ષ પહેલાં ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬પ ના દિવસે ગીર જંગલના ૧૪૧ર.૧૩ ચો. કિ.મી.ને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ હતું. એવા…

Breaking News
0

જૂનાગઢ સહિત તાલુકામાં ૧પ સ્થળોએ હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

કોરોના રોગચાળો કૂદકે ને ભૂસકે આગળા વધતો જાય છે અને રોજ અનેક દર્દીઓ કોરોના રોગચાળાનાં ઝપેટમાં આવી જાય છે. ત્યારે જનસમાજમાં અકે સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતાનું વાતાવરણ ઉભુ થયેલ છે.…

Breaking News
0

શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પણ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે

અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે…