Breaking News
0

ઉનાથી માતાનાં મઢ સુધીની યુવાનોની પદયાત્રા

ઉના થી કચ્છ ‘માતાના મઢ’ પગપાળા યુવાનો રવાના થયા છે. અંદાજીત ૭૫૦ કિ.મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬…

Breaking News
0

કેશોદનાં સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ…

Breaking News
0

જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી…

Breaking News
0

જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી…

Breaking News
0

ખંભાળિયામાં વડાપ્રધાનનાં જન્મ દિવસ પ્રસંગે લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા વિશિષ્ટ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લાયન્સ કલબ દ્વારા ખંભાળિયા શહેરના જુદા જુદા…

Breaking News
0

માણાવદરમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

માણાવદર પંથકમાં વધતા જતા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સરકારશ્રી જાગૃત થઈ હોય તેમ ગઈકાલે નિયામક આયુષ, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લા આયુર્વેદિક અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી…

Breaking News
0

માણાવદરમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

માણાવદર પંથકમાં વધતા જતા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સરકારશ્રી જાગૃત થઈ હોય તેમ ગઈકાલે નિયામક આયુષ, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લા આયુર્વેદિક અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી…

Breaking News
0

દુધેશ્વર સોસાયટી ખાતે ગટરમાં પડેલી ગાયને બચાવી લેવાઈ

જૂનાગઢ દૂધેશ્વર સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસેની પાણીના નિકાલ માટેની ગટરમાં ગાય પડી જતા મહાનગરપાલિકા ફાયર શાખાએ ગણત્રીની મિનિટોમાં સ્થળ ઉપર આવી ગાયને હેમખેમ બહાર કાઢી લીધી હતી. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

ઉના તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીનાં યુવા જાેડો અભિયાનમાં અનેક કાર્યકરો જાેડાયા

ઉના શહેર તથા તાલુકા તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી યુવા જાેડો અભિયાનમાં સંખ્યાબંધ કાર્યકરો જાેડાયા. આવનારી સ્થાનીક સ્વરાજની ચૂંટણી જાેમ જુસ્સાથી લડી લોકોની ચાહના મેળવવા સંકલ્પ કર્યો. ગઈકાલે ઉના…

Breaking News
0

ચોરવાડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મ દિવસની ઉજવણી

ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઇ સોમૈયા મંથનભાઈ ડાભી દ્વારા મોદીના જન્મ દિવસની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. તા.૧૭/૦૯/૨૦૨૦ ગુરૂવાર અમાસના પાવન પર્વ નિમિત્તે લોક લાડીલા શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે…