Breaking News
0

ભેંસાણમાં સોના-ચાંદીનાં દાગીનાની થયેલ ચોરી

ભેંસાણ ખાતે રહેતા શંકરનાથ રણછોડનાથ ધાધલ એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મલતબની ફરીયાદ નોંધાવી છે કે, કરણનાથ શાંતિનાથ માંગરોળીયાના મકાનનાં ડેલીના તથા બંને રૂમના તાળા તોડી રૂમના લોખંડના બંને…

Breaking News
0

વંથલીનાં કણઝડીમાંથી ૭ જુગારીઓ ઝડપાયા

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. પી.એસ. શેખવા અને સ્ટાફે કણઝડી ગામે જુગાર અંગે રેડ પાડતાં પ્રફુલ પરમાર, રવી પરમાર, વલ્લભ પરમાર, કેશુ પરમાર, કેતન પરમાર, ચંદુ પરમાર, રોહીત પરમારને રોકડ રૂા.…

Breaking News
0

વંથલી પીએસઆઈ, કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ, સુત્રાપાડામાં બેન્ક મેનેજરને કોરોના

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે બુધવારે ૪પ વ્યકિતઓને કોરોના લાગુ પડયો છે જયારે બાવન દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૭૮૧ કેસ…

Breaking News
0

સોરઠની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની કામગીરી અંતિમ તબકકામાં : ફાઈનલ વર્કનો પ્રારંભ

છેલ્લા ચાર દાયકા ઉપરાંતથી સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની કામગીરી હવે અંતિમ તબકકામાં પ્રવેશી ચુકી છે. અને આગામી દિવસોમાં કામગીરી પુર્ણ થયા બાદ શુભ મુર્હુતે શુભ ચોખડીયે તેના ઉદઘાટન…

Breaking News
0

વોન્ટેડ આરોપીની તપાસમાં પોકેટ કોપ પ્રોજેકટનો ઉપયોગ કરતાં વિગતો ખૂલી

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો…

Breaking News
0

રાજકોટનાં બારોટ પરિવારને જૂનાગઢ પોલીસે મદદ કરી : વિખુટા પડી ગયેલાનું મિલન કરાવાયું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો…

Breaking News
0

જૂનાગઢ : સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના

ગુજરાત રાજ્ય વડોદરા શહેરના એમ.ટી. શાખા ખાતે ફરજ બજાવતા હે.કો. ગોવિંદભાઈ ઈશ્વરભાઈનું કોવિડ-૧૯ સંક્રમણના કારણે તા. ૩૧.૮.૨૦૨૦ના રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ…

Breaking News
0

જૂનાગઢ : સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના

ગુજરાત રાજ્ય વડોદરા શહેરના એમ.ટી. શાખા ખાતે ફરજ બજાવતા હે.કો. ગોવિંદભાઈ ઈશ્વરભાઈનું કોવિડ-૧૯ સંક્રમણના કારણે તા. ૩૧.૮.૨૦૨૦ના રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ…

Breaking News
0

ધન્વંતરિ રથ દ્વારા ડીવાયએસપી કચેરીનાં કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

હાલમાં કોરોના મહામારીમાં વધતા જતાં કેસોથી ચિંતીત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ધન્વંતરિ રથ દ્વારા કોરોના વોરીયર્સ ડીવાયએસપી જૂનાગઢની કચેરીના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. #saurashtrabhoomi #media…

Breaking News
0

ઉના શહેર-તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી થતા રાજકીય ગરમાવો

તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ મોરી તથા પ્રભારી બાવચંદભાઈ ભાલીયાએ એક મીટીંગનું આયોજન કરેલ હતું જેમાં આમ આદમી પાર્ટીના ઉના શહેર પ્રમુખ તરીકે વિનોદભાઈ બાંભણીયાની અને…