Breaking News
0

ફાટસર ગામે કેદારેશ્વર મહાદેવ ના સાનિધ્ય મા 82 મી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ યોજાશે

ઊના ના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે પવિત્ર મછુંન્દ્રી નદી ના કિનારે પ્રાચીન અને પૌરાણિક કેદારેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે જ્યાં સનાતન આશ્રમ મા સંકલપ સિધ્ધ અ. નિ.પ. પુ.…

Breaking News
0

દ્વારકા જતા ઉદ્યોગપતિપુત્ર અનંત અંબાણીનો દેખાયો માનવતાવાદી ચહેરો: કતલખાને જતા મરઘાઓને બચાવી લેવાયા

મરઘાઓના માલિકને મરઘાની કિંમત પણ ચૂકવાઇ  રિલાયન્સ – જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનો ગઈકાલે આમ જનતાએ માનવતાવાદી ચહેરો પણ નિહાળ્યો છે. પદયાત્રા દરમિયાન માર્ગમાં કતલખાને લઈ જવાતા મરઘાઓ…

Breaking News
0

દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ

જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે…

Breaking News
0

દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.         ગુજરાત રાજ્ય…

Breaking News
0

બેટ દ્વારકામાં પરપ્રાંતિય શ્રદ્ધાળુના મુદ્દામાલની ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવુભાઈ નામના એક શ્રદ્ધાળુઓ તાજેતરમાં દેવભૂમિના બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે રિક્ષામાં રાખેલું રૂ. 40,000 ની કિંમતનું લેપટોપ તેમજ રૂપિયા 7,000…

Breaking News
0

દરેક યુવાએ ભગવાન અને સનાતન પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ: અનંત અંબાણી

ખંભાળિયા નજીક પદયાત્રી અનંત અંબાણી દ્વારા પ્રેરક ઉદબોધન જામનગર તરફથી દ્વારકા સુધી ચાલીને નીકળેલા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અનંત અંબાણીના સુપુત્ર અનંત અંબાણી હાલ ખંભાળિયા દ્વારકા – માર્ગ પર પદયાત્રા કરી…

Breaking News
0

કોડીનારમાં પિતાએ બહાદુરી બતાવી સિંહણને મુક્કો મારી પોતાની પુત્રીને બચાવી

કોડીનારના આલીદર ગામે ધોળા દિવસે પાંચ વર્ષની બાળા ઉપર સિંહણે હુમલો કરતા કોડીનાર પંથકમાં ચકચાર મચી : માનવ ઉપર હુમલો કરનાર સિંહણને તાત્કાલિક પાંજરે પુરવા ગ્રામજનોએ બે મહિના પૂર્વેથી માંગ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરે ચૈત્રી નવરાત્રીએ માં અંબાના પુરા ભાવ સાથે દર્શન કર્યા

જૂનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં જૂનાગઢ મહાનગરના મેયર ધર્મેશભાઈ પોસીયા અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના ભાજપના પદાધિકારીઓએ માતાજીના પુરા ભાવ સાથે…

Breaking News
0

શનિવારે બિલનાથ મંદિરે શાસ્ત્રીય ગાયન અને વાદન કલાકારોનો “સોહમ નાદ” કાર્યક્રમ

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, બાગેશ્રી કલાનિકેતન સંસ્થાનું આયોજન જૂનાગઢના વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે સોહમનાદ નામે કાર્યક્રમ રજૂ થશે. શાસ્ત્રીય સંગીતના ગાયક કલાકારો દ્વારા રજુ થનાર…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશના ભોપાલમાં સદકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતી ફૂડ ફેસ્ટિવલનું ઉદઘાટન : બિનનિવાસી ભારતીય ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવી સદાકાળ ગુજરાતમાં જાેડાયા : વિકાસના રોડ મોડલ ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા મુખ્યમંત્રીએ પ્રસ્તુત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશની…