Breaking News
0

માંગરોળનાં કામનાથ મંદિરે તેરસથી અમાસ સુધી ભવ્ય લોક મેળો યોજાશે

માંગરોળ નજીકનું પૌરાણિક કામનાથ મંદિર કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ વખતે શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકોની ભક્તોની અભૂતપૂર્વ ભીડ જાેવા મળી રહી છે. આગામી તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ…

Breaking News
0

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત અમૃત મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી લીલાશાહ વાડી ખાતે મહિલા મંડળ દ્વારા સ્વામી લીલાશાહની પ્રાર્થના, રાષ્ટ્રગાન,…

Breaking News
0

ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરૂ સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરૂ સિવાય બીજાે કોઈ માર્ગ નથી. સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાતંત્ર્ય પર્વે આપણને સમસતાનો…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહન…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ…

Breaking News
0

જન્માષ્ટમીની શોભાયાત્રાનું સ્વાગત કરાયું

જન્માષ્ટમીના પાવન પ્રસંગે જૂનાગઢ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, સીપીઆઈએમના બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી વગેરે આગેવાનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Breaking News
0

દ્વારકામાંથી આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને ઝડપી પાડતી પોલીસ

દ્વારકાનાં જગત મંદિરમાં અલગ અલગ દિવસે કરાયેલ લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી આંતરરાજય ચોર ટોળકીનાં ૮ શખ્સોને દ્વારકા બસ સ્ટેન્ડ પાસેથી રોકડ રૂા. ૧,પ૮,૦૦૦, મોબાઈલ-૮, અલગ અલગ બેંકનાં એટીએમ કાર્ડ/ક્રેડીટ…

Breaking News
0

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સોશ્યલ મિડીયામાં પણ અવ્વલ

દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ દર્શને આવે છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી…

Breaking News
0

માંગરોળમાં પૌરાણિક શિતળા માતાના મંદિરે સાતમ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી

શ્રાવણ માસના પવિત્ર તહેવાર શિતળા સાતમના તહેવારને લઈ લાલજી મંદિર પાસે આવેલ પૌરાણિક શિતલા માતાજીના મંદિર ખાતે ભક્તોની જબરી ભીડ ઉમટી હતી અને અહી આજુબાજુમાં બીજા ૨ પૌરાણિક શંકર મંદિર…

Breaking News
0

“જયાં શ્રધ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી” દ્વારકાનાં ઘઢેચી ગામ લોકોનો અનોખો ગૌ પ્રેમ

શીતલા સાતમનાં દિવસે સૌ ગ્રામજનો એ દૂધની ધારા અને માતાજીનાં સુરક્ષા કવચ એવા રૂનાં ધાગાથી ગામની ફરતે પ્રદક્ષિણા કરીને શીતલા માતાને પ્રાર્થના કરી કે, હાલ જે લમ્પી વાયરસ ગાય અને…

1 391 392 393 394 395 1,345