કોરોના લોકડાઉનમાં ડીઝીટલ પ્લેટફોર્મથી ૩ કરોડ ભાવિકોએ સોમનાથ દાદાનાં ઘરબેઠા દર્શન કર્યા
સમગ્ર વિશ્વ કોરોના મહામારીને કારણે લોકડાઉન જડબેસલાક જડાયું છે અને સમગ્ર દેશનાં ધાર્મિક સ્થાનો યાત્રીકો માટે પ્રવેશ બંધ છે ત્યારે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ૧૯ માર્ચની સંધ્યા આરતી…