જૂનાગઢમાં બર્થ-ડે પાર્ટી : એક સસ્પેન્ડ : એકની બદલી
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે એક જન્મ દિવસની પાર્ટીનાં બનાવની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક બર્થ-ડે પાર્ટીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે એક જન્મ દિવસની પાર્ટીનાં બનાવની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક બર્થ-ડે પાર્ટીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
જૂનાગઢનાં ખલીલપુર વિસ્તારમાં રહેતાં એક આધેડે તાજેતરમાં આપઘાત કરી લીધાનાં બનાવને પગલે મૃતકનાં પુત્રએ પોતાનાં પિતાનાં મૃત્યુંના બનાવમાં ૧પ જેટલા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે અને પઠાણી વ્યાજની ઉઘરાણી કરી…
જૂનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશનાં મજુરોને પોતાના માદરે વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મજુરો પણ વતન વાપસીનાં ખુશખુશાલ ચહેરા સાથે થનગનતા જાવા મળતા હતાં. આ અંગેની મળતી…
જૂનાગઢનાં બસ સ્ટેશન સામે આવેલાં પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં બીજા માળે કાર્યરત ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. નાસ્તાથી લઈ સંપૂર્ણ ભોજન સુધીની કુલ ૪પ૦ કરતાં પણ…
વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી અને આ વૈશ્વિક મહામારીને લઈ ઉપરાઉપરી સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી…
સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલીકરણ માટે સહકારી ક્ષેત્ર ઉપર જે અતુટ વિશ્વાસ મુકેલ છે તે બદલ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.નાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ…
વેરાવળના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાન-બીડી-તમાકુની હોલસેલ દુકાનમાં ગતરાત્રી દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તમાકુ-સોપારીના મોટા જથ્થાની ચોરી કરી દુકાનને આગને હવાલે કરી દીધાની ભેદી ઘટના બહાર આવી છે. આ ભેદી ઘટના અંગે…
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ કે જેઓ કોરોના પોઝિટીવ હતાં અને સારવાર બાદ તેઓ હાલ સ્વસ્થ છે અને તેઓનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેવા ડો.પ્રતિક વેકરીયા તેમજ સરકારી…