મિતડી ગામે દિપડાને વનિવભાગે પાંજરે પુર્યો
માણાવદરના મિતડી ગામમાં કેટલાક દિવસથી દિપડાની રંજાડની ફરીયાદ લોકોમાં હોય આ બાબતે વનવિભાગને લેખિત અરજી કરવામાં આવતા તાત્કાલીક અસરથી આરએફઓ એ.એ. ચાવડા તથા ફોરેસ્ટર એ.બી. રાઠોડ દ્વારા રેસ્કયુ કરીને દિપડાને…
માણાવદરના મિતડી ગામમાં કેટલાક દિવસથી દિપડાની રંજાડની ફરીયાદ લોકોમાં હોય આ બાબતે વનવિભાગને લેખિત અરજી કરવામાં આવતા તાત્કાલીક અસરથી આરએફઓ એ.એ. ચાવડા તથા ફોરેસ્ટર એ.બી. રાઠોડ દ્વારા રેસ્કયુ કરીને દિપડાને…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તેતા. ૧૯-૮-૨૦૨૨ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ…
શાનદાર જીતની સાથે તાપ્તિ ટાઇગર્સ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિની ગૌરવપૂર્ણ વિજેતા તરીકે ઉભરી આવી છે. શામલ સ્ક્વોડ-સુરત અને…
કેનરા બેંકના કાર્યપાલક નિદેશક બૃજ મોહન શર્મા બે દિવસની અમદાવાદ અંચલની મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ અંચલના મહાપ્રબંધક અને અંચલ પ્રમુખ શંભુલાલે એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. કાર્યપાલક નિદેશકે બેંકની મિડ…
માંગરોળની સોપાન પ્રાથમિક શાળા દ્વારા ઘાંચી કોમ્યુનિટી હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત માંગરોળ પીએસઆઇ કે. વી. પરમાર હસ્તે ધ્વજવંદન કરવામાં…
દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે ચાલુ સીઝનનો ૫૦ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતો પાયમાલિની પરિસ્થિતિમાં મુકાયા છે. પોશીત્રાનાં ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી ઉભા પાક નિષ્ફળ નિવળ્યા છે. ખાસ કરીને મગફળી જેવા…
પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે આવેલ જન્માષ્ટમી નિમિત્તે કોલોનીનાં લોકો સાથે મળીને આરતી કરી કાનાનું પારણું ઝુલાવી, કેક કાપી, મટકી ફોડી નંદ ઘેર આનંદ ભયો,…
જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશભરમાં ઠેર-ઠેર બાળ ગોપાલના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. બાળ કાનુડાના જન્મની ઉજવણી હોયને એમાં પણ પોતાના ઘરે પણ જાે આ પાવન દિવસે નાનકડા બાળ ગોપાલ…
માંગરોળ લાલબાગ સીમશાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કરી હતી. શાળાના શિક્ષક અબ્બાસભાઈ કરૂડ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું…
જૂનાગઢ જીલ્લા જમીયત ઉલેમા-એ-હિંદ અને ધી માંગરોળ બૈતુલમાલ ફંડના સંયુક્ત ઉપક્રમે સમગ્ર માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાડવામાં આવી હતી. જમીયત ઉલેમા-એ-હિંદના બેનર હેઠળ…