જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો : પોલીસ ફરિયાદ
જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગેનો બનાવ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફીઝા કુવર માસીએ…
જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગેનો બનાવ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફીઝા કુવર માસીએ…
જૂનાગઢ શહેરમાં આજે ગોપાલ ઈટાલીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરમાં આપની ત્રીરંગા યાત્રા યોજાઈ હતી અને શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…
ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવારનાં પવિત્ર દિવસ નિમિતે તા.૧ર-૩-ર૦રરનાં રોજ શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામિનાં માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા…
ચોરવાડ ખાતે મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલ આવેલ છે જેની ઘણા વર્ષોથી સફાઈ થયેલ ન હોવાથી કાંપ, કાદવ ભરાય ગયેલ હોવાથી ચોમાસા દરમ્યાન આવતા વરસાદી પાણીનો સંગ્રહ ખુબ ઓછા…
ગિર-સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે શ્રી કૃપાલુ વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી વિરાભાઈ ઝાલા, પ્રમુખ ભાવસિંહભાઈ…
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રી સંઘમાં જઈ રહેલા અઢાર વર્ષના એક યુવાનને આજરોજ એક મોટરકારના ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
આગામી સપ્તાહમાં દ્વારકા ખાતે હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને મનાવવા ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે. હાલ ખંભાળિયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં…
ખંભાળિયા તાલુકાના સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધ દરિયે આ વહાણે જળસમાધિ લીધી હોવાના અહેવાલો સાંપડયા છે. તેમાં સવાર ૧૫ પૈકી ૧૪ ખલાસીઓનો બચાવ થયાનું તથા…