Breaking News
0

૨૧ એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

નવીનતા હોય કે સર્જનાત્મકતા ભારત દેશ અપાર પ્રતિભાઓ ધરાવે છે : સુનીતા વિલિયમ્સ માંના ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી…

Breaking News
0

ગુજરાત રાજ્યમાં શ્રી આજોઠા સીમ શાળાના બે વિદ્યાર્થીઓ ટોપ ૧૩માં સમાવેશ

વર્ષ ૨૦૨૫માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત એન.એમ.એમ.એસ. પરીક્ષામાં શ્રી આજોઠા સીમ પ્રાથમિક શાળાનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને ગૌરવ અપાવતું પરિણામ આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએમએમએસ પરીક્ષામાં…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાના બોરવાવ ગામમાં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા કંબોઈથી પીડાતી ગાયની સર્જરી કરી યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો

બોરવાવ ગામની ગૌશાળાની ગાયને કંબોઈથી પીડાતી હતી, એટલે અમારી ટીમને જણાવેલ, જેથી તારીખ ૧૮-૦૪-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાના બોરવાવ તથા ધાવાના કર્મચારી ડો. વિશાલ ડોડીયા, ડો. મેહુલ…

Breaking News
0

કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા સવસાણી પરિવારમાં ચક્ષુદાન થયું છે

કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા સવસાણી પરિવારમાં ચક્ષુદાન થયું છે. જમનભાઈ મહિદાસભાઈ સવસાણીનું દુ:ખદ અવસાન થતા તેમના સગા મનોજભાઈ દ્વારા ભારત વિકાસ પરિષદના ડો. સ્નેહલ તન્નાના…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને સુકા મેવા મનોરથ યોજાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે શુક્રવારે ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીની શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત (સફેદ) રંગના વાઘા સાથેના વસ્ત્રાલંકાર સાથેના…

Breaking News
0

દ્વારકાના ર્સંકિતન મંદિરે પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરાઈ : દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરાયું

દ્વારકામાં છેલ્લા આશરે ૫૭ વર્ષથી રામનામની અખંડ જયોત જગાવનાર સદગુરૂદેવશ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ચૈત્ર વદ પંચમીને શુક્રવારના રોજ ૫૫ મી પુણ્યતિથિ મહોત્સવની ર્સંકિતન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ…

Breaking News
0

દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ ૨૧ મી થી રવિવાર તારીખ ૨૭મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ધામિર્ક સ્થળોની જેમ વોકળાના ૨૦૦ દબાણો પણ દૂર કરવા વિપક્ષની માંગણી

જૂનાગઢમાં મહાનગરપાલિકાની દબાણ અને ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદે અને ટ્રાફીકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ તેમાં નાના માણસો અને ધામિર્ક સ્થળોને જ દૂર કરવામાં…

Breaking News
0

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી., જૂનાગઢની પાક ધિરાણ મેળવતી મંડળીઓને વ્યાજ રાહતની રૂા.૨૩.૭૦ કરોડ જેવી માતબર રકમ કેન્દ્ર સરકાર તરફથી છુટી કરવામાં આવી : ચેરમેન કિરીટ પટેલ

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ના ચેરમેન કિરીટભાઈ પટેલની અખબારી યાદીમાં જણાવેલ છે કે, આ બેંક સાથે સંયોજીત જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથની ખેતિ વિષયક મંડળીઓ તથા બેંકમાંથી સીધુ ધિરાણ…

1 6 7 8 9 10 1,445