Breaking News
0

બેટ દ્વારકા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી અપાયા

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવતા યાત્રીકો શ્રધ્ધાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને નોંધપાત્ર કામગીરી…

Breaking News
0

બેટ દ્વારકા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી અપાયા

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવતા યાત્રીકો શ્રધ્ધાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને નોંધપાત્ર કામગીરી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના ૭ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન : નિમણુંક અપાઈ

રાજ્યના ગૃહ વિભાગે જૂનાગઢ જીલ્લાના ૭ સહિત ર૬૧ આસિસ્ટનસબ ઈન્સ્પેક્ટરને પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું પ્રમોશન આપવાની સાથે નિમણુંક પણ આપવામાં આવી હતી. ગુરૂવારે આ અંગેના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. બઢતી…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પ્રભુ શ્રીરામ તથા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાશે

જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શ્રી રાધારમણદેવ-હરિકૃષ્ણમહારાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી રણછોડરાય- ત્રિકમરાયની સ્થાપના કરી છે,…

Breaking News
0

ઉનામાં પ્રભુ શ્રી રામ જન્મોત્સવના વધામણાં

ઉના શહેરમાં વર્ષો વરસથી સૌરાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે આવતી શ્રી રામ નવમી શોભાયાત્રા આ વર્ષે પણ અતિ ભવ્યતા સાથે શ્રી રામ જન્મોત્સવનું આયોજન શ્રી રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, સમસ્ત હિંદુ સમાજ,…

Breaking News
0

રાજ્યની તમામ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે સરકાર હંમેશા તત્પર : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચન કરતાં જણાવ્યું હતું…

Breaking News
0

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-માં યોજનાની ૧૨મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ

નવી શરૂ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીની સુચના : યોજના સંલગ્ન માહિતી, જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર ૦૭૯- ૬૬૪૪૦૧૦૪માં ૩ મહિનામાં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા :…

Breaking News
0

ગીર સોમનાથના તાલાલા અને ગોરખમઢીમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખી વેંચાણ કરવા બદલ રૂા.૪.૧૨ લાખનો માલ સીઝ કરાયો

અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહીની ચકચાર ગીર સોમનાથના ગોરખમઢી અને તાલાલામાં ફટાકડાના લાયસન્સ ધારકના બદલે અન્ય ઈસમો વેચાણ કરતા હોવાનું તેમજ ફાયર સેફટીનું પાલન ન કરતા હોવાનું…

Breaking News
0

ગીર સોમનાથમાં તંત્રની ઝુંબેશમાં ૧૨૫૭ કરોડની કિંમતની ૭૮૭ હેકટર સરકારી જમીનો ઉપરના દબાણો થયા દુર

જીલ્લા કલેકટરના નેતૃત્વમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશને નોંધપાત્ર આવકાર સાથે સફળતા મળી ગીર સોમનાથ જીલ્લામાં ગૌચર અને સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયા હોવા અંગે અનેકવાર ફરિયાદો થવા…

Breaking News
0

સ્વામિનારાયણ સાધુઓની વિવાદાસ્પદ ટિપ્પણીઓના વિરોધમાં ગીર સોમનાથ આહીર સેના અને હિન્દુ સમાજે કલેકટરને આવેદન પાઠવ્યું

હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચતી વિગતો વાળી બુકો ઉપર પ્રતિબંધ મુકવા અને સંતો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા વારંવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓના…

1 4 5 6 7 8 1,431