ગિરનાર રોપ-વેની ટિકીટના દર ઘટાડવા માટે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા માંગણી
ગિરનાર રોપ-વે યોજનાની ટિકીટના દર ઘટાડવાની માંગણી અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી. ગિરનાર રોપ-વેની ટિકીટ…