Breaking News
0

ગિરનાર રોપ-વેનાં કમ્મરતોડ ભાવ સામે હવે સામાજીક સંસ્થાઓ મેદાનમાં

સામાજીક સંસ્થાઓનું કહેવું છે કે ગિરનાર રોપ-વેનાં ભાવ રૂા. ૩૦૦ થી ૪૦૦ જીએસટી સહીત હોવા જાેઈએ. ટીકીટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે. સામાજીક સંસ્થાઓ દ્વારા…

Breaking News
0

મુદ્રા લોનના નામ ઉપર પૈસા ઉઘરાવી એક શખ્સે અનેક સાથે છેતરપિંડી આચરી ભોગ બનનાર ૨૦ જેટલા વેપારીઓએ પોલીસને કરી ફરીયાદ સાથે રજૂઆત

હાલ લોકોને અનેક બહાના તળે અલગ અલગ ઓપરેન્ડી અપનાવી લાલચ અથવા અલગ-અલગ પ્રલોભનોની આપી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં મુદ્રા લોન અપાવી…

Breaking News
0

મુદ્રા લોનના નામ ઉપર પૈસા ઉઘરાવી એક શખ્સે અનેક સાથે છેતરપિંડી આચરી ભોગ બનનાર ૨૦ જેટલા વેપારીઓએ પોલીસને કરી ફરીયાદ સાથે રજૂઆત

હાલ લોકોને અનેક બહાના તળે અલગ અલગ ઓપરેન્ડી અપનાવી લાલચ અથવા અલગ-અલગ પ્રલોભનોની આપી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં મુદ્રા લોન અપાવી…

Breaking News
0

દિવાળી હેમ્પર : આ ભેટ મહેમાનો માટે ઉપયોગી બની રહેશે..!

ડુંગળી, ટમેટા, બટાકા, લસણ, આદુ, મરચાના અસહય ભાવ લોકોને દઝાડી રહયા છે. આ જીવન જરૂરીયાતની ખાદ્ય ચીજવસ્તુઓ સામાન્ય જન માટે લેવી મુશ્કેલ બની છે. ત્યારે હવે તો દિવાળીના તહેવારોમાં આ…

Breaking News
0

દિવાળી હેમ્પર : આ ભેટ મહેમાનો માટે ઉપયોગી બની રહેશે..!

ડુંગળી, ટમેટા, બટાકા, લસણ, આદુ, મરચાના અસહય ભાવ લોકોને દઝાડી રહયા છે. આ જીવન જરૂરીયાતની ખાદ્ય ચીજવસ્તુઓ સામાન્ય જન માટે લેવી મુશ્કેલ બની છે. ત્યારે હવે તો દિવાળીના તહેવારોમાં આ…

Breaking News
0

રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાનું જૂનાગઢમાં સ્વાગત કરાયું

૧પ માસના ભારત પરિભ્રમણ બાદ રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાનું ગઈકાલે જૂનાગઢમાં આગમન થયું છે. દરમ્યાન વિશ્વ હિંદુ પરિષદ, જૂનાગઢ મહાનગર દ્વારા સ્વામિ નર્મદાનંદજીનું પારંધારિક રીત સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. જયારે…

Breaking News
0

ભારત વર્ષમાં મહારાસનું પર્વ એટલે શરદ પૂનમ

ભારતને ઉત્સવપ્રિય દેશ માનવામાં આવે છે. જે અંતર્ગત શરદ પૂનમના ઉત્સવનું પણ ખાસ મહત્વ છે. આ પર્વને નૈસર્ગીક સોૈંદર્યના પર્વ અને સાશ્વત પ્રેમના સમન્વય તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રાપરયુગમાં…

Breaking News
0

ભારત વર્ષમાં મહારાસનું પર્વ એટલે શરદ પૂનમ

ભારતને ઉત્સવપ્રિય દેશ માનવામાં આવે છે. જે અંતર્ગત શરદ પૂનમના ઉત્સવનું પણ ખાસ મહત્વ છે. આ પર્વને નૈસર્ગીક સોૈંદર્યના પર્વ અને સાશ્વત પ્રેમના સમન્વય તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રાપરયુગમાં…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શ્રૃંગાર પરીધાન કરાવવામાં આવેલ હતું. દ્વારકાધીશ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શ્રૃંગાર પરીધાન કરાવવામાં આવેલ હતું. દ્વારકાધીશ…

1 920 921 922 923 924 1,342