કેશુભાઈ સૌરાષ્ટ્રનાં ખેડૂત નેતા અને સરદાર હતા : મેયર ધીરૂભાઈ ગોહેલ
સૌરાષ્ટ્રના સપુત પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા કેશુભાઈ પટેલનું ૯ર વર્ષની ઉંમરે અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ભાવપૂર્ણ શ્રધ્ધાજલી આપતા તેમની…