વેરાવળ-પાટણ નગરપાલીકાના કરવેરા ૩૧ મી પહેલા ભરનારને રીબેટ મળશે
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ના કરવેરાની તમામ રકમ તા.૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ભરપાઇ કરનાર આસામીઓને મિલ્કતવેરામાં દસ ટકા રીબેટ આપવામાં આવનાર હોવાનું ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ છે તેમજ તમામ કરવેરાની…