Breaking News
0

સિંહનો મારગ શેત્રુંજી

સૌરાષ્ટ્રની મુખ્ય નદીમાં શેત્રુંજી નદી રહેલ છે. સૌરાષ્ટ્રના ગીર પ્રદેશમાંથી નીકળી ગોહિલવાડના દરિયા કિનારે પહોંચે છે. ગીર એટલે તો કેસરી સિંહનો પ્રદેશ. આ સિંહ પરિવાર મધ્ય ગીરના પ્રદેશમાંથી શેત્રુંજી…

Breaking News
0

ઓખા નગરપાલિકાનાં કર્મચારી સેવાનિવૃત થયા

ઓખા નગરપાલિકામાં છેલ્લા ચાર દાયકાથી વધુ સમય સુધી ફરજ બજાવતાં અને હાલમાં એકમાત્ર કાયમી કર્મચારી એવા સીનીયર કલાર્ક રમેશ એમ. સામાણી વયમર્યાદાનાં કારણે ગઈકાલે સેવાનિવૃત થયા હતાં. વર્ષ ૧૯૭૮ની સાલમાં…

Breaking News
0

સરકારની ૨૫ ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન : ગુજરાત વાલી એકતા મંડળ

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ‘ફી’ માફી મામલે ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સામે વાલી મંડળ તેમજ ખાનગી શાળાના સંચાલકો બંનેમાં અસંતુષ્ટ જાેવા મળી રહ્યા છે. સરકારના આ…

Breaking News
0

નવરાત્રીમાં પાર્ટી-પ્લોટમાં ગરબાના ધંધાકીય મોટા આયોજનોને સરકારની મંજૂરી નહીં !

રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં…

Breaking News
0

નવરાત્રીમાં પાર્ટી-પ્લોટમાં ગરબાના ધંધાકીય મોટા આયોજનોને સરકારની મંજૂરી નહીં !

રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં…

Breaking News
0

દરરોજ સરેરાશ ૮૭ દુઃષ્કર્મ થાય છે, ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં ૭ ટકાનો વધારો : NCRB ડેટા

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા.…

Breaking News
0

દરરોજ સરેરાશ ૮૭ દુઃષ્કર્મ થાય છે, ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં ૭ ટકાનો વધારો : NCRB ડેટા

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા.…

Breaking News
0

હત્યા કેસમાં રાપરના વકીલની ર૪૦ કિ.મી.ની સૌથી લાંબી અંતિમયાત્રા નીકળી

રાપર ખાતે દલિત અગ્રણીની કરપીણ હત્યા કરાઈ હતી. જેના રાજ્યભરમાં ઘેરાપડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના બનાવમાં હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આખરે…

Breaking News
0

સોમનાથ-જબલપુર ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવા માંગણી

સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે…

Breaking News
0

સોમનાથ-જબલપુર ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવા માંગણી

સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે…

1 939 940 941 942 943 1,277