માલિકો ઓવર ટાઈમ વગર કામદારો પાસેથી આઠ કલાકથી વધારે કામ લઈ શકશે નહીં
કોરોના મહામારીમાં અનેક ધંધારોજગાર અને સેવાઓની સ્થિતિ કફોડીબની છે તો સૌથી વધુ અસર શ્રમિકો ઉપર પડી છે. ત્યારે શ્રમિકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારે હાલમાં જ ઉદ્યોગો માટે…
કોરોના મહામારીમાં અનેક ધંધારોજગાર અને સેવાઓની સ્થિતિ કફોડીબની છે તો સૌથી વધુ અસર શ્રમિકો ઉપર પડી છે. ત્યારે શ્રમિકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારે હાલમાં જ ઉદ્યોગો માટે…
ગુજરાત સરકારમાં નાણાં અને ગૃહ વિભાગ અત્યંત મહત્વના અને સર્વોચ્ચ મનાય છે આ બંને વિભાગોના મુખ્ય અધિકારીનું પદ સિનિયર આઈએએસ અધિકારીને મળતું હોય છે અને તેમાંથી જ મોટા ભાગે રાજયના…
જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંગણવાડી, સેજા કચેરી, બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયો હતો. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે, સિલ્વર લેકના સહરોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની ઇઇફન્માં વધારાનું રૂા.૧૮૭૫ કરોડનું મૂડીરોકાણ કરશે. આમ…
સંસ્કૃતિ માનવીના વિકાસ તથા સંવર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોનાની સામે મક્કમતાથી બાથ ભીડી રહ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પેરામેડીકલ સ્ટાફમાં કાર્યરત ૮ મહિલાઓ…
જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે આવેલી સરકારી ગૌચરની જમીનમાંથી ૧ કરોડ ૮ર લાખ ૬પ હજાર ૩૪૩ની ખનીજ ચોરી થયાની ફરિયાદ સાત શખ્સો સામે તાલુકા પોલીસમાં નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ…
જૂનાગઢ- ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી તા. ૨ થી ૮ ઓકટોબર સુધી યોજાશે. જૂનાગઢ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા યોજાનાર નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે નશાબંધી સંદર્ભે જન જાગૃતી લાવવા જૂદા…
ભારતને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિનો શ્વાસ અપનાવનાર ગુજરાતનાં પનોતા પુત્ર ગાંધીજીનો આજે રજી ઓકટોબરનાં રોજ સમગ્ર ભારતમાં ૧પ૧મી જન્મ જયંતિ ઉજવાશે. આ દિવસે જૂનાગઢનાં એક યુવાને ‘અહિંસા’ ઉપર નાનકડી શોર્ટ ફિલ્મનું…
ભેંસાણ તાલુકાના ખારચીયા (વાંકુના) ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મળતી સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવતી ન હોવાથી મૃતક વિદ્યાર્થીના વાલી દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારેલ છે. ખારચીયા ગામના બાબુભાઈ શામજીભાઈ વોચનો…
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીેએસઆઈ બી.જી. બડવા અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે ગઈકાલે સાબલપુર -ધોરાજી હાઈવે રોડ ઉપરથી મુકેશ રામપ્રસાદ દુહારે (ઉ.વ.ર૧) રહે.ઈશ્વરી ગામ થાના નયાગાવ તાલુકો ભીંડવાળાને દેશી હાથ બનાવટની…