જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી
જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા…