ગરીબોને અપાતું અનાજ વેંચી નાંખવાનું કૌભાંડ ઝડપાયું તપાસનાં આદેશ
જૂનાગઢ શહેર બી-ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ચોકકસ બાતમીના આધારે વંથલી ખાતે સસ્તા અનાજની દુકાનનાં વેપારીનાં પુત્ર દ્વારા ગોડાઉનમાંથી બારોબાર વેંચી કાઢવા માટેનાં પ૦-પ૦ કિલોના ૧પ કટા ચોખા ભરેલ રીક્ષાને જૂનાગઢ…