વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન
ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ…