Breaking News
0

જીએસટીના અમલનાં સવા ત્રણ વર્ષ પછી પણ નેટવર્કના ધાંધીયા, વેપારીઓ હેરાન

જીએસટીની અમલવારીમાં સવા ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ જીએસટી નેટવર્કના ધાંધીયાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. જરૂરી કામકાજ નિયત સમયમાં ન થઈ શકતાં વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો…

Breaking News
0

પ્રભાસપાટણ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાઇક ચોરને ઝડપી લઇ ચોરીનો અણઉકેલ ગુનો ઉકેલ્યો

વેરાવળના ભાલકા સોસાયટી વિસ્તારમાં રહેતા લાખાભાઇ બધાભાઇ સોલંકીની મોટર સાયકલ સ્પેલન્ડર નં. જી.જે. ૧૧ સી.સી. ૬પ૧૬ કીં.રૂા.૧ર,પ૦૦ ની તેના ઘર પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયેલ…

Breaking News
0

વેરાવળમાં ટ્રેકટર ચલાવવા બાબતે બે પક્ષો વચ્ચે- મારામારી સર્જાઇ

વેરાવળ તાલુકાના ભાલપરા ગામે રહેતા વિનોદ કરશનભાઇ બામણીયા ઉ.વ.૩પ એ નોંધાયેલ ફરીયાદમાં મુકેશ કેશુરભાઇ પટાટ ટ્રેકટર લઇને નીકળેલ તેને ટ્રેકટર ધીમું ચલાવવાનું કહેતા મુકેશએ અન્યોને બોલાવી બીભત્સ શબ્દો બોલી જ્ઞાતિ…

Breaking News
0

આજે આઠમાં નોરતે મહાગૌરી માતાજીનું પૂજન થાય છે

માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે. એટલે કે સફેદ છે. માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમાં બિરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે…

Breaking News
0

અગતરાય ગામે ધમકીઓથી તંગ આવી આધેડે ફિનાઈલ પી લીધું

કેશોદનાં અગતરાય ગામે બાગ વિસ્તારમાં રહેતા ધનાભાઈ ભોજાભાઈ પરમાર (ઉ.વ.પ૦) એ દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલ રહે.મૂળ માનખેત્રા ગામ તા.માંગરોળ અને (ર) પ્રવિણભાઈ હીરાભાઈ મહીડા રહે.શાપુર તા.વંથલી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં…

Breaking News
0

શેરીયાખાણમાં ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયો ડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુન્હો નોંધાયો

માળિયાનાં શેરીયાખાણ ગામેથી પોલીસે દરોડો પાડી ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાનાં શેરીયાખાણ ગામે પીએસઆઈ એચ.વી.રાઠોડ અને સ્ટાફે…

Breaking News
0

બામણાસા ગામે વીજ થાંભલા ઉપરથી પડી જતાં યુવાનનું મૃત્યું

માણાવદરનાં બામણાસા ગામે વીજ થાંભલા ઉપરથી પડી જતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરનાં બામણાસા ગામે અજીતસિંહ લક્ષ્મણસિંહ ઠાકોર (ઉ.વ.૪૦) રહે.મેથાણ જીલ્લો દાહોદ, ગત તા.ર૯-૯-ર૦ર૦નાં રોજ…

Breaking News
0

બેરોજગાર યુવાને કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો

વંથલીનાં ગાદોઈ ગામે નારણભાઈ રાયધણભાઈ હુંબલનાં ખેતરનાં કુવામાં એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગરનાં ખરેડી ગામનાં પરેશભાઈ જયંતીભાઈ સીસાંગીયા (ઉ.વ.૩પ)ને એકજ કિડની હોય અને…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૦ કેસ, ર૯ દર્દી સાજા થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૨ માળીયા-૨,…

Breaking News
0

વર્ષોની પ્રતિક્ષાનો અંત આવતીકાલે વડાપ્રધાનના હસ્તે ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ

ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા માતાજી અંબાજીના દર્શનનો લહાવો લેવો છે. જીવનનો અનન્ય માતાજીના ભકતો વધુને વધુ અંબાજી માતાજીનો દર્શનનો લાભ લઈ શકે તે માટે જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી…

1 942 943 944 945 946 1,342