સુત્રાપાડા તાલુકાના ગાંગેથા તથા ભુવાવાડા ગામે ભારે વરસાદથી જમીન ધોવાણ થતા જમીનના ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. રવિવારે વરસાદથી સોમેત નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીના પાણી ખેતરમાં…
મચ્છુન્દ્રી ડેમ તથા દ્રોણેશ્વર ડેમ છેલ્લા ૧૦ દિવસથી ઓવરફલો ચાલુ છે. જેથી પાણીના પુરમાં ઉના સુધી નદીમાં મગર આવી જતા ચાર દિવસ પહેલા ધુળકોટીયા સામે પથ્થરની પાટ ઉપર મગરે દેખા…
કોરોના મહામારીમાં હાલ બાળકોમાં સંર્ક્મણના ફેલાય તે હેતુથી શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણ કાર્ય અપાઈ રહ્યુ છે. ત્યારે શાળામાં શિક્ષકો દ્વારા લોક જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના…
છેલ્લા ૧પ દિવસથી સતત વરસી રહેલ વરસાદથી ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચ્યું છે, કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેમજ તલ અને અડદ સૂકાઈ ગયા છે. જયારે મગફળીમાં પણ રોગ…
ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનાં સંક્રમણની શરૂઆત થયા બાદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાંથી બચાવવા, લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાના આશયથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાત રાજય સરકારે ગત તા. ર૩-૩-ર૦ર૦થી લોકડાઉન જાહેર કરેલ…
રાજ્યમાં ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ ફરી એકવાર મેઘો મંદો પડ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ જે સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે જેને પગલે…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં ભારે વરસાદનાં પગલે ખેતીનાં પાકોને નુકશાન થયું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતીનાં પાકોને જબરા નુકશાન પહોંચ્યો છે. આ સાથે લીલા શાકભાજીને…
કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…
કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…
ગુંડા ગર્દી અંગેનાં બદીનાં વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જાેગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ…