જૂનાગઢ શહેરમાં ચીલઝડપનાં ગુનાઓ વધી રહ્યા છે તેમાં વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવમાં જયસુખભાઈ વાલમભાઈ મારૂ (ઉ.વ. ૬૦, રહે બંટીયા, તાલુકો વંથલી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી…
જૂનાગઢનાં ગાંધીગ્રામ સંજયનગર પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા ધવલભાઈ વલ્લ્ભભાઈ પરમાર (ઉ.વ. રપ) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર ૬ર૦રપ૮૦ર૮૩માંથી કોઈ અજાણ્યા…
સ્વચ્છતા, ફીટ ઈન્ડિયાઅને હેરીટજ માટે તા. ર ફેબ્રુઆરીને રવિવારનાં રોજ જૂનાગઢમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં આયોજીત સો પ્રથમ મેરેથોનમાં અત્યાર સુધીમાં નવ હજાર જેટલા સ્પર્ધકોએ…
પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૪૬ થી વધુ દેશોના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ ઘરબેઠા ફેસબુક, ઇસ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી શીશ નમાવી ધન્યાતા…
નવી દિલ્હી તા. ૩૦ વેતન વધારા સહિતની માગણીઓના સમર્થનમાં બેંક કર્મચારી યુનિયનોએ આપેલા એલાન અંતર્ગત આવતીકાલથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. ત્રીજા દિવસે રવિવાર હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ…
અમદાવાદ તા. ૩૦ રાજય સરકારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને એવું જણાવ્યું છે કે, રાજયમાં હેલ્મેટ ફરજીયાત જ છે તેમજ રાજય સરકારે હેલ્મેટ મરજીયાત હોવાનો નિર્ણય કયારેય કર્યો નથી.…
જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા અમદાવાદ તા. ર૯ ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ…
જૂનાગઢ તા. ર૮ જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ગઈકાલે ર૦ર૦-ર૧નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબતી સહિતનાં સૂચિત વેરામાં વધારો થાય તો મનપા વિસ્તારનાં…