નવી દિલ્હી તા. ૧૧ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકઝીટ પોલનાં તારણો મુજબ જ અપેક્ષાકૃત પરીણામો આવ્યા છે. કેજરીવાલનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે.…
શિલ્પોનું નવિનીકરણ કરી પ્રવાસીઓ નિહાળી શકે તે માટે નવા સંગ્રહાલયમાં મુકવામાં આવ્યાં વેરાવળ, તા.૧૦ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ રૂ.૧૩ કરોડના ખર્ચે સોમનાથ ટ્રસ્ટની…
૩૮.૧૯ મીનીટના સમય સાથે સિનીયર બહેનોમાં ગુજરાતની ભૂમિકા ભૂત પ્રથમ – ૫૫.૫૩ મીનીટના સમય સાથે સિનીયર ભાઈઓમાં પરમાર લાલાભાઈ પ્રથમ ૩૫.૧૮ મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં યુ.પી.ની તામસીસીંઘ પ્રથમ -…
જૂનાગઢ, તા.૭ જૂનાગઢ- રાજકોટ હાઈવે ઉપર જીઆઈડીસી ગેટ- ર ની બાજુમાં રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આજે તા.૭/ર/ર૦ર૦ને શુક્રવારના રોજ ઓરેન્જ બજાજના શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન સ્વામીનારાયણ ગુરૂકુલ…
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ત્યાર પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૪૮ કલાક કોઈ પણ…
રન ફોર કલીન જૂનાગઢ માટે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આયોજિત મેરેથોન ૨૦૨૦ જૂનાગઢને હેરિટેઝ અને સ્વચ્છ સીટી બનાવવાનો પ્રારંભ બની રહેશે. હરિયાણા યુપી ગુજરાતના વિવિધ શહેરો અને વિશેષ કરીને જૂનાગઢના લોકોના…
નાણામંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે જીડીપી ગ્રોથ ૧૦ ટકાનાં દરે વધવાનો લક્ષ્યાંક મુકયો છે. વર્ષ ર૦૧૯-ર૦માં રૂ. ર૬.ર૯ લાખ કરોડનો ખર્ચ કર્યો છે જયારે મહેસૂલી ખાદ્ય ૩.૮ ટકા રહેશે મહેસૂલી…
જૂનાગઢ શહેરમાં ચીલઝડપનાં ગુનાઓ વધી રહ્યા છે તેમાં વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવમાં જયસુખભાઈ વાલમભાઈ મારૂ (ઉ.વ. ૬૦, રહે બંટીયા, તાલુકો વંથલી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી…
જૂનાગઢનાં ગાંધીગ્રામ સંજયનગર પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા ધવલભાઈ વલ્લ્ભભાઈ પરમાર (ઉ.વ. રપ) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર ૬ર૦રપ૮૦ર૮૩માંથી કોઈ અજાણ્યા…