Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં અભ્યાસમાં નબળી હોવાને કારણે લાગી આવતા ધો.૧રની વિદ્યાર્થીનીનો આપઘાત

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રાધેશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૩, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતી બંસી ઉદયભાઈ દવે(ઉ.વ.૧૬) નામની બાળા ધો.૧રમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોય અને જે કારણે તેને લાગી…

Breaking News
0

જૂનાગઢમાં વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહ બાપુના ઉર્ષની ઉજવણી

જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં આવેલ હઝરત ગેબનશાહપીરની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.ર૧-૧૦-રરને શુક્રવારના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લીમ…

Breaking News
0

જૂનાગઢ ડીસીએફ ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે બદલી તેમની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ) મુકાયા

જૂનાગઢ નોર્મલ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે આવેલ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બદલી થઇ છે. તેની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ)ને મુકાયા છે. બંને અધિકારીની સામસામે બદલી…

Breaking News
0

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખંભાળિયામાં ધૂળ ઉડે છે : ઈસુદાન ગઢવી

ભાજપ દ્વારા કરાતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે “આપ”નો આક્ષેપ, દ્વારકામાં એઇમ્સને ટક્કર આપે એવી મોટી હોસ્પિટલ બનશે : આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા…

Breaking News
0

દ્વારકા : અતિથી ગૃહનાં કચરામાં આગ લાગી

દ્વારકામાં ગઈકાલે રાત્રે ૧૦ઃ૪૦ વાગે ઇસ્કોન ગેટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરનું શ્રી દ્વારકાધીશ અતિથિ ગૃહના કચરામાં અચાનક આગ લાગતા તુરંત જ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે જઈ આગ…

Breaking News
0

બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત : એક દિવસમાં નાના-મોટા ૪૫ દબાણો દૂર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આ માસના પ્રારંભથી શરૂ થયેલા અનધિકૃત દબાણ હટાવ ઝુંબેશના હાલ ચાલી રહેલા બીજા રાઉન્ડમાં બે દિવસ પૂર્વે બેટ દ્વારકામાં રૂપિયા ૧.૦૯ કરોડ જેટલી કિંમતના એકવીસ…

Breaking News
0

ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ : ભાજપ ઉપર આકરા પ્રહારો કરાયા

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના કાર્યકરોનું નેટવર્ક તથા જન સંપર્ક અભિયાન દિવસે-દિવસે વધી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે સાંજે આમ…

Breaking News
0

સમગ્ર દેશને આકર્ષવાની તાકાત ગીરની ભૂમિમાં છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂા.૪૧૫૫.૧૭ કરોડના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત અને જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશાળ…

Breaking News
0

જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂા.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાન

રૂ.૨,૪૪૦ કરોડના જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂા.૧૪૨.૯૨ કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂા.૧૦૫.૪૨ કરોડના, પોરબંદરમાં રૂા.૧૨.૨૮ કરોડના ખર્ચે…

Breaking News
0

હેલીપેડ ખાતેથી સંગઠનના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ બાદ વડાપ્રધાનને ભાવભેર વિદાય અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા. વડપ્રધાનનું હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠન મહામંત્રી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ…

1 263 264 265 266 267 1,291