જૂનાગઢમાં તારીખ ૫-૬-૨૦૨૨ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજીના ત્રણેય ખંડો સમક્ષ ૪૨ પ્રકારની વિવિધ જાતની કેરીઓ જેવી કે કેસર, દૂધ પેંડો, અમૃતંગ, સિંદૂરિયો,…
ગત તા. ૪ જુનને શનિવારનાં રોજ બિલખા પીજીવીસીએલ દ્વારા નિયમ સમયમાં બીલ ભરતા ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ભલગામ ગામનાં કિશોરભાઈ સાવલીયા નિયમીત બીલ ભરપાઈ કરતા હોય પીજીવીસીએલનાં…
વેકેશન પૂર્ણ થવા ઉપર છે ત્યારે હરવા-ફરવાના તેમજ ધાર્મિક સ્થળો ઉપર સહેલાણીઓ અને યાત્રિકોનો ઘસારો વધતો જાય છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે પણ યાત્રિકોનું ઘોડાપુર ઉભરાયું છે. તો બીજી બાજુ…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વાણવટીનું કિંમતી વહાણ શનિવારે મધ્યરાત્રીના સમયે એકાએક આગમાં લપેટાઈ ગયું હતું. જેના કારણે આ વહાણ માલસામાન સાથે બળીને ખાખ થઇ ગયું હતું. જાે કે તેમાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ મીઠાપુર પંથકમાં એક યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું આજરોજ જાહેર થયું છે. આ અંગેની જાણવા મળતી વિગત…
મંતવ્ય ન્યૂઝ અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આયોજિત મંતવ્ય સાયકલોથોનનું જૂનાગઢમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું. જેમાં ૨૦૦થી વધુ સાયકલ વીરો જાેડાયા હતા.…
રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો ર્નિણય લીધો છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દીઠ ૧૦ રૂપિયા…