ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-ર૦રરમાં લેવાયેલ એલએલબી સેમે.૧ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૧નું ૯૭.૩ર ટકા પરિણામ આવ્યું હતું.…
ખંભાળિયા નગરપાલિકામાં મુલી મજૂર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ચાલી રહેલું સખળડખળ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે મહિલા કામદારો દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ…
ખંભાળિયા શહેર નજીક રહેતા અને જબલપુર ખાતે ફરજ બજાવતા એક જવાનનું બે દિવસ પૂર્વે અકસ્માતે નિધન થતા તેમના મૃતદેહને ગઈકાલે મંગળવારે સવારે ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર…
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-ર૦રરમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ૬પ.૧૮ ટકા પરીણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ આવેલ છે.…
૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કચેરીના પટાંગણમાં ૨૧૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી, વૃક્ષો અંગે માર્ગદર્શન આપી,…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ જીરી ્ીટ્ઠદ્બ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના…
પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કયાડાવાડી રોડથી ખલીલપુર ચોકડી સુધીનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ તરીકે નામાકરણ કરાયું હતું. આ…
વિશ્વભરમાં પર્યાવરણ બચાવો દિવસની ઉજવણી થઈ રહેલ છે. ત્યારે અહીં આવેલ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા પોર્ટની રચના વર્ષ ૧૯૨૬માં થયા તે સમયના વૃક્ષારોપણમાં રોપેલા લાકડા અને બહોળા પ્રમાણમાં…
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર ૧૩ જેટલા બાળકો સ્કેટીંગ કરતા કરતા જૂનાગઢથી ૧૦૦ કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યા હતા. આ સાહસિકતા દાખવનાર…