શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવારનાં પવિત્ર દિવસ નિમિતે તા.૧ર-૩-ર૦રરનાં રોજ શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામિનાં માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા…
ચોરવાડ ખાતે મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલ આવેલ છે જેની ઘણા વર્ષોથી સફાઈ થયેલ ન હોવાથી કાંપ, કાદવ ભરાય ગયેલ હોવાથી ચોમાસા દરમ્યાન આવતા વરસાદી પાણીનો સંગ્રહ ખુબ ઓછા…
ગિર-સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે શ્રી કૃપાલુ વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી વિરાભાઈ ઝાલા, પ્રમુખ ભાવસિંહભાઈ…
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રી સંઘમાં જઈ રહેલા અઢાર વર્ષના એક યુવાનને આજરોજ એક મોટરકારના ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
આગામી સપ્તાહમાં દ્વારકા ખાતે હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને મનાવવા ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે. હાલ ખંભાળિયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં…
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના એક વૃદ્ધ મહિલા પાસે મોડી રાત્રીના સમયે આવી અને આંખમાં મરચું છાંટી, બાંધી દઈનને તેણીએ પહેરેલા રૂપિયા ૧.૦૮ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી કે.ટી. ગોકાણી કોલેજ ખાતે ગઈકાલે શુક્રવારે ચૂંટણીપંચની મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
જામનગર શહેર ગ્રામ્ય આચાર્ય સંઘ તથા વહીવટી કર્મચારી સંઘ દ્વારા જામજાેધપુર નજીક આવેલા સિદસરના ઊમિયા ધામ ખાતે ત્રણ દિવસનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. ઉમિયાધામના ટ્રસ્ટી નરશિંભાઈ માકડિયાએ દિપ પ્રાગટ્ય કરી…
તાજેતરમાં બિલખા નજીક આવેલા ચોરવાડી નજીકનાં મંદિરનાં મહંતની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે અને ૪ શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સુલતાનપુર ગામનાં…