માણાવદર તાલુકાનાં ભાલેચડા ગામે બાલાહનુમાન મંદિરનાં મહંત સદારામબાપુ (ઉ.વ. ૪પ)ની ગત તા. ર૭ જુનનાં રોજ કોહવાઈ ગયેલી લાશ મળી આવ્યાને પાંચ દિવસ વીતી જવા છતાં મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી. પ્રાથમિક…
ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનો હિન્દી ફિલ્મોમાં જેમ એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો હતો તેમ ગુજરાતી…
દર વર્ષે આજે ૧લી જુલાઇ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે, ડોક્ટરને આપણે ત્યાં ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે, ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે ડોક્ટર લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ…
લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરનારા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવા ઉના આરોગ્ય વિભાગ દ્વારા જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને નકલી ડોક્ટર વિરૂધ્ધ કામગીરી સરાહનીય છે ત્યારે ગુજરાતની સાડા છ…
આગામી ૧પ ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવા સ્કુલ સંચાલકો સહીત વાલીઓ તલપાપડ છે. કારણ કે જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ઓનલાઈન ભણતા કેટલાક બાળકો હોમવર્ક પુરૂ કરતા નથી. અને નેટ ઉપર મોટાભાગનો સમય…
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ-૧૧ સાયન્સમાં અમદાવાદ શહેરમા પ્રવેશની મારામારી સર્જાશે. ધોરણ-૧૧ સાયન્સમાં આ વખતે મેરીટ ૧૦ ટકા જેટલું ઉંચુ જશે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૩ કેસ નોંધાયા છે. જેમાં મેંદરડા ૧ અને વંથલીમાં ર નો સમાવેશ થાય છે. જયારે ૧૩ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩,…
હાલ સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરના રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં લોકો બાઈક ઉપર સ્ટંટ કરતા હોવાના વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ…