Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ટ્રેકટર ટ્રોલીની ચોરી

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે વાડીનાં પટમાં રાખેલ ટ્રેકટર ટ્રોલીની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોધાયેલ છે. આ બનાવ અંગે નાનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) રહે. ધરારનગર હુડકો પોલીસ લાઈન સામે વાળાએ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ટ્રેકટર ટ્રોલીની ચોરી

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે વાડીનાં પટમાં રાખેલ ટ્રેકટર ટ્રોલીની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોધાયેલ છે. આ બનાવ અંગે નાનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) રહે. ધરારનગર હુડકો પોલીસ લાઈન સામે વાળાએ…

Breaking News
0

એસટી સહકારી મંડળી જૂનાગઢ વિભાગની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે એસટી કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર વિભાગીય કચેરી તથા…

Breaking News
0

એસટી સહકારી મંડળી જૂનાગઢ વિભાગની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે એસટી કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર વિભાગીય કચેરી તથા…

Breaking News
0

જમીયલશા દાતારનો ઉર્ષ સાદગીથી ઉજવવા મીટીંગમાં નિર્ણય : મેળો નહી યોજાય

હઝરત જમિયલશા દાતારના ઉર્ષને લઇ જૂનાગઢ એ. ડિવિઝન પોલીસના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આ તકે પી.આઈ. ચૌધરીએ જણાવેલ કે…

Breaking News
0

જમીયલશા દાતારનો ઉર્ષ સાદગીથી ઉજવવા મીટીંગમાં નિર્ણય : મેળો નહી યોજાય

હઝરત જમિયલશા દાતારના ઉર્ષને લઇ જૂનાગઢ એ. ડિવિઝન પોલીસના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આ તકે પી.આઈ. ચૌધરીએ જણાવેલ કે…

Breaking News
0

શુક્રવારે સેૈયદવાડા વંડા મસ્જીદ ખાતે બાલમુબારકની ઝીયારત થઈ શકશે

સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ અલ્લાહનાં નબી સ.અ.વ.નાં બાલ મુબારકની જીયારત કરાવામાં આવશે. સવારની નમાઝ પછી પુરૂષોમાં ઝીયારત કરાવામાં આવશે. હાલમાં મદ્રેશા અને મસ્જીદનું મકાનનું…

Breaking News
0

વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

જૂનાગઢ જિલ્લામાં રહેતા નાગરિકોને વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી, માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલ હોય તો વ્યાજ લેનારા શખ્સો અંગે નિર્ભયપણે પોલીસને જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં…

Breaking News
0

વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

જૂનાગઢ જિલ્લામાં રહેતા નાગરિકોને વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી, માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલ હોય તો વ્યાજ લેનારા શખ્સો અંગે નિર્ભયપણે પોલીસને જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં…

Breaking News
0

જૂનાગઢ : ટેકાને બદલે ખેડુતોને માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેંચવામાં રસ, ભારે ઘસારો

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો. જીલ્લા કુલ પર૪૧૩ ખેડુતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમાંથી આજે નવા કેન્દ્રો ઉપર દરેક સ્થળે ૧પ-૧પ ખેડુતોને મેસેજ કરીને…

1 944 945 946 947 948 1,351